________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્તબાવની વિચારણું અને મૂર્તિપૂજા વિધાન ૧૩૫ ભાવિ ભાવ કેમ માનતા નથી? વળી કાલમાં ઈષ્ટ દેવની ભક્તિ પૂજા કરીને જ દ્વારકા બળી ત્યારે તમારા સ્થાનકવાસીના ન્યાયાલયમાં (કેટમાં) આવ્યા કરતા હિસાબે પ્રભુના નામ લેનારાઓ પણ હતા, અને તેથી જ કઈ વખત આવહશે તો પછી દ્વારકા કેમ બળી? કહોને વામાં વિલંબ થઈ જતા હતા. એક કે નામ પણ નિરર્થક ? નહિ નહિ દિવસ મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધી નામને તે નિરર્થક નહિ માનીએ. મંત્રીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, એમ માનીએ તો મંગળા જ બની જઈએ. આપ બહુ મોડા ન્યાયાલયમાં પધારે
જ્યારે નામ છોડવાથી મંગાપણું આવી છે. એનું કારણ શું છે? રાજા સાહેબે જાય છે એમ જણાતું હોય તે પછી કહ્યું કે હું પ્રભુ પૂજા કરીને આવું છું પ્રભુ-મૂર્તિના દર્શન સિવાયનું આંધળા- એટલે આવવામાં પ્રાયે વિલબ થઈ જાય પણું પણ માની લો તે ઘણું સારું.
છે. ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ, જેથી હમારી હમેશાની ખંડન મંડનની
આપ ખોટું નહિ લગાડશે, આપ મહેનત મટી જાય.
આવા બુદ્ધિશાલી થઈને પણ મૂર્તિ–પૂજા
કરે છે. મૂર્તિ-પૂજાથી કોઈ પણ - દુનિયાનો કેઈ પણ પંથ મૂર્તિ- જાતને લાભ થઈ શકતો નથી. વળી પૂજા વગરને નથી, એ પણ લાંબી જડ વસ્તુને ઈશ્વર માનીને પૂજવી એ વિચારણા કરવાથી સિદ્ધ થાય છે અને બુદ્ધિમાનોનું કર્તવ્ય નથી. અન્તમાં તે મૂળ સિદ્ધાન્તોની પણ એમાં પુરતી માત વિરોધી મંત્રીએ એવી એવી સાક્ષી મળે છે. એ વાત એક રાજાની વાત સંભળાવી કે રાજાની મૂર્તિ-પૂજા કપિત દષ્ટાંતને અહીં દાખલ કરી ઉપરની શ્રદ્ધા તરત જ નષ્ટ થઈ ગઈ. બાળક પણ તે વાતને સારી રીતે સમજે અને તેણે મૂર્તિ–પૂજા કરવાની છેડી દીધી. તેવા ઢંગથી અત્રે સમજાવવામાં આવે છે. તે પાઠકજન ધ્યાન આપી સમજે
જ્યારે બે ચાર દિવસ વ્યતીત થયા અને તમારા સ્થાનકવાસી ભાઈ બાને
ત્યારે મૂર્તિપૂજક મંત્રીને સમાચાર સમજાવે તો હમારે પરિશ્રમ સફળ
મળ્યા કે બીજા મંત્રીના મૂર્તિપૂજાના થયે માનીશું.
વિરોધી ઉપદેશથી રાજાસાહેબે મૂર્તિ પૂજન
છોડી દીધું છે. ત્યારે એક દિવસ તેણે એક નગરમાં અત્યંત ધર્માત્મા, રાજા સાહેબને નિવેદન કર્યું કે હે જિજ્ઞાસુ અને સમદશી એક રાજા હતો. સ્વામિન! સંભળાય છે કે આપ સાહેબે એ રાજાને બે મન્ત્રી હતા. તેમાંથી એક શ્રી પ્રભુ-મૂર્તિની પૂજા કરવી છેડી દીધી મૂર્તિ—પૂજાને માનનાર હતો જ્યારે છે. રાજા સાહેબે જણાવ્યું કે સાચી બીજે મન્કી તેને વિરોધી હતો. તે વાત છે. જડ પૂજા હું હવે કદિ ધમી રાજા હમેંશા નિયમિત પૂજા કરીશ નહિ, કેમકે જડ વસ્તુ કર્યા કરતા હતા. એટલે પ્રતિદિન પ્રાતઃ હમને કાંઈ અપી શકતી નથી.
For Private And Personal Use Only