Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૧૫૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ, ગઈ વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના ચોવીશીમાં ભરાવ્યું એમ જાણી શકાય સમયમાં, આ પ્રતિમાજી ચંપા નગરીમાં છે. બીજી બાજુ નવીન ઉપદેશ બીરાજમાન હતા. તે સમયે ગરિક તા-સપ્તતિકામાં એમ પણ કહેલ છે કે– પસના પરાભવાદિ કારણથી કાતિક શેકે આ પ્રભુના બિંબની આદિ નથી જણાતી. પરમ પવિત્ર જૈનેન્દ્રી દીક્ષા ગ્રહણ કરી કેટલાએક આચાર્યો એમ કહે છે કે આ જ પ્રભુ બિંબના ધ્યાનથી સેંકડે વર્તમાન વીશીમાં થયેલા સત્તરમા અભિગ્રહ સિદ્ધ કર્યા છે. તે જ કાર્તિક તીર્થકર કુંથુનાથ ભગવંતના સમયે અનુક્રમે સધર્મેન્દ્ર થયો અવધિથયેલા મમ્મણ શેઠે પ્રભુને પૂછયું કે– જ્ઞાનથી આ બિંબને પ્રભાવ જાણીને મારી મુકિત કયારે થશે ? જવાબમાં પૂર્ણ ઉલ્લાસથી સાત્વિક ભક્તિ કરી. પ્રભુએ કહ્યું કે ભાવિ શ્રી પાર્શ્વનાથના કેટલેક ટાઈમ વીત્યા બાદ વનવાસના તીર્થમાં તે મુક્તિ પદ પામીશ. એમ પ્રસંગે ઇંદ્રના આજ્ઞાંકિત દેવોની સહાયથી સાંભળતાંની સાથે ખૂશી થઈને તેણે ન્યા- રામચંદ્રજીએ દંડકારણ્યમાં આ પ્રતિમાને યોપાર્જિત દ્રવ્ય વાપરીને આ બિંબ મેળવીને સીતાએ લાવેલા કુલેથી અપૂર્વ ભરાવ્યું. પૂજા કરી છે. એમ છ મહિના અને ૯ ઈંદ્રાદિકે કરેલી પૂજા– દિન સુધી આ અલૌકિક પાર્શ્વપ્રભુનું નામ રામચંદ્રજી પાસે રહ્યું. દુનિયામાં સમુદ્રનું પાણી માપનાર તથા તારક ( તારા ) આદિ જ્યોતિર્ષિ ત્યાર બાદ રામચંદ્રજીને કર્મોદયજનિત દેનાં વિમાનને ગણું શકનાર જે આપત્તિને સમય જાણી, અધિષ્ઠાયક હોય તે દિવ્ય પુરૂષ પણ, આ પાર્વ. દેવેએ એ બિંબ ઈકને એંપ્યું. ત્યાં સાપ્રભુની પ્રતિમાને મહિમા વર્ણવી શકે ધર્મ દેવલોકમાં કેન્દ્ર અગીઆર લાખ જ નહિ. પાશ્વ-પાર્શ્વ એવા નામાક્ષરોના વર્ષો સુધી નિર્મલ ભકિત કરી. આ જાપથી પણ સર્પાદિનું ઝેર ઉતરી શકે અવસરે યદુવંશમાં પ્રભુ શ્રી નેમિનાથ, છે. અનેક વિદનેને હઠાવવા માટે જેના બલદેવ, કૃષ્ણ નૃપતિ એમ ત્રણે શલાકા અધિષ્ઠાયક સર્વદા જાગતાજ છે એવા પુરુષો હયાત હતા. તેમાં બાલબ્રહ્મઆ પ્રભુના બિંબની પૂજાનો પવિત્ર લાભ, ચારી, સુગ્રહીતનામધેય, પ્રાતઃસ્મરણીય અનેક વિદ્યાધર, સુરેન્દ્ર, નૃપતિ આદિ શ્રી નેમિનાથ કેવલીપણે વિચરી રહ્યા ભવ્યજીવોએ ઘણીવાર લીધો છે. તેમાં હતા. અને કૃષ્ણ રાજા હજુ વાસુદેવ ૧ ગઈ વીશીમાં થયેલા શ્રીદામોદર નામના તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા આષાઢી-શ્રાવકે, ગણધર થઈને, પોતાની મુક્તિ તે સમયે થશે એમ પૂર્વોક્ત પ્રભુના વચનથી આ બિંબ ભરાવ્યું એમ પણ અન્યત્ર કહેલ છે. જે બીના સુપ્રસિદ્ધ છે. ૨ વરૂણદેવે ૧૧ લાખ વર્ષો સુધી પૂજા કરી, એમ જુઓ. ઉપદેશ પ્રા. બા. ૨૬મું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37