Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રભાવશાલી પુરૂષાદાનીય શ્રી સ્તંભ ન પા 4 ના થ લેખક–ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી ગણી િિફક શ્રી તંબાવતી નગરી (સ્તંભતીર્થે; ખંભાત, લઘુલંકા) માં કલ્પવૃક્ષ, ચિતામણિ, કામકુંભ, કપલતા વિગેરે પદાર્થો કરતાં પણ અધિક પ્રભાવવાળા શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં દર્શન કરનાર ભવ્ય જીવોના હૃદયમાં એ જ વિચારો પ્રકટે છે કે- આ પ્રતિમાજી કોણે અને કયારે ભરાવી? ક્યા ક્યા ઈબ્રાદિ ભવ્ય જીવોએ, કેટલા ટાઇમ સુધી, કયે સ્થલે, આ બિમ્બની પૂજા કરી કેવા કેવા લાભો મેળવ્યા? આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ આ પ્રતિમાજીને કઈ રીતે કયાંથી પ્રકટ કર્યા વિગેરે જણાવવું જરૂરી હેવાથી, શ્રી વિવિધ તીર્થંકલ્પ, પ્રભાવક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ સપ્તતિકા આદિ ગ્રન્થના આધારે તથા અનુભવિ પરમોપકાર શ્રી ગુરૂ મહારાજ આદિ ગીતાર્થ પુરૂષના વચનાનુસારે અહિ જણાવું છું. –લેખક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) यन्मार्गेऽपि चतुःसहस्रशरदो देवालये योऽचिंतः स्वामी वासववासुदेववरुणैः स्वर्वाधिमध्ये ततः । कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः, पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥१॥ પ્રતિમાના ભરાવનાર કોણ? ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં ગઈ ચાવીશીમાં ૧૬ મા તીર્થંકર મોજુદ છે. એમ ત્રણ બિંબની બીના, શ્રીનેમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. મુલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ તે પ્રભુના નિર્વાણુ સમયથી માંડીને મણિમય બિંબની પડખેની પાર્શ્વનાથ ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના ની વિશાળ પ્રતિમાના લેખ ઉપરથી શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં જાણી શકાય છે. આ વર્ણનમાં શ્રી ત્રણ બિંબ ભરાવ્યાં. હાલ તેમાંના ૧ સ્તંભન પાર્શ્વનાથની પડિમાની જેમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37