Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધત. સન્તબાલની વિચારણા અને મૂર્તિપૂજા વિધાન ૧૩૩ ઐતિહાસિક પ્રમાણ સિવાય લખવાનું દીક્ષિત થયેલા જ નથી તે પછી તેમના હતું એટલે પીસ્તાલીશ સોએ ફેંકાશા- હાથે આટલી બધી દીક્ષાઓ થઈ એ હના ચરણમાં ઝુકાવ્યું એમ લખી માર્યું હડહડતું જૂઠ નહિ તે બીજું શું? હોત તો લંકાશાહને મહિમા વધારે આવાં આવાં ગપ્પા મારી અજ્ઞાની છોને ભ્રમ જાળમાં નાંખવા, તેના જેવી બીજી બાલીશતા કઈ? વળી તે પીસ્તાલીશ જણાઓએ ભેંકાશાહની આજ્ઞાથી તેમના મતને પ્રચાર આવી રીતે પંદર સોલ, સત્તર, તથા કરવા ભિન્ન ભિન્ન દિશામાં વિહાર ગમન અઢારમા લેખમાં લવજી રીખ, ધર્મ, વહેતું મુકયું તે પણ નવીન મત સ્થા સિંહ, અને ધર્મદાસના વર્ણન લખતાં પનાની ઇચ્છા નહિ તે બીજું શું કહી લખતાં તા. ૨૮–૯–૩૫ ના “જેન પ્રકાશકાય? વળી પીસ્તાલીશ જણામાંથી શના લેખના અંતમાં લખ્યું છે કે “એ ચારનાં સરવાજી નુન્નાજી જેવાં નામ પણ ત્રણે સમર્થ પુરૂને જેમ જેમ જનઉભા કરી શકનાર તુન્નાજી, મુન્નાજી, તામાં પ્રકાશ ફેલાતો ગયો તેમ તેમ મુન્ન છે, ધુન્નાજી વિગેરે નામાવલિ પણ યતિ વર્ગને અને અત્યવાદી સાધુઓને ઉપજાવી શકત. તો પછી તેવાં નામે મહિમા ઘટવા લાગ્યો “ઈત્યાદિ લખાણ ઉપજાવી પોતાની કલ્પના શક્તિના પણ સ્વમતના અનુરાગથી જ લખાયું વિકાસને જગતને પરિચય કેમ નહિ છે. કેમકે તે કાળ દરમ્યાન લંકામતના કરાવ્યો હોય તે સમજાતું નથી આગળ જમ્બરજસ્ત વિદ્વાન્ સાધુ મેઘજી શીખે, ચાલતાં તેઓ લખે છે કે ધર્મપ્રાણ અનેક સાધુઓની સાથે, લેપક મતને કાશાહ પાસે એ પીસ્તાલીશ સાધક જુઠ જાણી શ્રીમદ્ વિજયહીરસૂરીઉપરાંત પાટણના પ્રતિષ્ઠિત એકસો શ્વરજી મહારાજ પાસે સત્ય વેતાંબર બાવન શેઠીયાઓએ દીક્ષા લીધી હતી. મૂર્તિપૂજક ધર્મની દીક્ષા લીધી હતી. એકસો બાવન શેઠીયાઓનું એકી અને તેમનું નામ મુનિશ્રી મેઘવિજયજી સાથે દીક્ષાનું ગ્રહણ કરવું એ પણ સન્ત રાખવામાં આવ્યું હતું. કે જેઓએ બાલની ગપલીલાને પ્રકાશ કરે છે. આ પાછળથી ઉપાધ્યાય પદ પામી ઉપાવાત વાંચીને નીચેની કહેવત યાદ આવે ધ્યાયજી શ્રીમદ્ મેઘવિજયજીના નામથી છે. આ ગપીને ઘેર ગપી મલ્યા, બેલ વ્યાકરણ જોતિષ, યુક્તિવાદના ગ્રન્થો ગપીજી બાર હાથનું ચીડું અને તેર રચી જમ્બરજસ્ત પ્રસિદ્ધિ મેળવી હતી. એટલે જ્યારે અને ત્યારે મહિમા તે મૂવિના તદ એ વાકયા- ખોટા મત ચલાવનારાઓને જ ઘટયો છે. નુસાર જ્યારે લંકાશાહ પિતે ગૃહ. કદાચ સત્યના પરીક્ષકે ઓછા સ્થ હતા અને તેમની આખી ઉમ્મરમાં પ્રમાણમાં હોય અને ખોટે મત વધારે હાથનું બી” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37