________________
સરયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ.
૩૬૯
સુધી જ આપવી પડે છે, પણ એ રકમ પાછી ફરે છે અને શ્રી કરી મૂળ દાતાના નામથી જ ખીન વિદ્યાર્થીઓને મદદ મળ્યા કરે છે.
(૨) રૂ. ૪૦ ની માસિક સ્ફુલિરશીપ ન આપી શકે તેવી સ્થિતિવાળા ગૃહસ્થા ૩૦, ૨૫, ૨૦, ૧૦ કે ૫ સુધીની પણ માસિક સ્કોલરશીપ આપી શકે અને તે Ăાલરશીપ લાન તરીકે તે દ્દાતાના નામથી જ હમ્મેશને માટે અપાયાં કરશે. આ રકમ પણ ૮ વ માટે જ આપવાની છે.
( ૩ ) રૂ. ૫૦૦ થી માંડીને રૂ. ૧ સુધીની કાંઇ પણ રકમ જૈનહિતેચ્છુ સ્કોલરશીપ ક્રૂડ માં જમા કરીને એકત્ર રકમમાંથી આ ખાતાના વિદ્યાર્થીઆને સ્કીલરશીપેા આપવામાં આવે છે.