Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 43
________________ સરયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ. ૩૬૯ સુધી જ આપવી પડે છે, પણ એ રકમ પાછી ફરે છે અને શ્રી કરી મૂળ દાતાના નામથી જ ખીન વિદ્યાર્થીઓને મદદ મળ્યા કરે છે. (૨) રૂ. ૪૦ ની માસિક સ્ફુલિરશીપ ન આપી શકે તેવી સ્થિતિવાળા ગૃહસ્થા ૩૦, ૨૫, ૨૦, ૧૦ કે ૫ સુધીની પણ માસિક સ્કોલરશીપ આપી શકે અને તે Ăાલરશીપ લાન તરીકે તે દ્દાતાના નામથી જ હમ્મેશને માટે અપાયાં કરશે. આ રકમ પણ ૮ વ માટે જ આપવાની છે. ( ૩ ) રૂ. ૫૦૦ થી માંડીને રૂ. ૧ સુધીની કાંઇ પણ રકમ જૈનહિતેચ્છુ સ્કોલરશીપ ક્રૂડ માં જમા કરીને એકત્ર રકમમાંથી આ ખાતાના વિદ્યાર્થીઆને સ્કીલરશીપેા આપવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74