Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 265
________________ ગુરુસેવા શ્રી સદ્ગુરુ સેવા વિના વિદ્વાન થાતાં શું વળે ? શ્રી સદ્ગુરુ સેવા વિના જગમાં ફર્યાથી શું મળે ? શ્રી સદ્ગુરુ ગમ જ્ઞાનની પ્રાપ્તિ થકી સિદ્ધિ થતી શ્રી સદ્ગુરુ ગમ જ્ઞાનની પ્રાપ્તિ થકી પંચમગતિ. || ૧૨૬ // કર્મયોગી સ્વાધ્યાય આગળનો કરે વિકથા જરા ના તું કરે જયજય ગુરુજી માહરા મમ ચિત્ત તુજને બહુસ્મરે” આચારમાં ઉત્તમપણું ને ચિત્તમાં તન્મયપણું એ જ્ઞાનપૂર્વક કર્મ યોગીને ભલું ભાવે ભણું.” ગંભીરતા ગંભીરતા સગુણ વડે આ લોકમાં કીર્તિથતી ગંભીરતા સગુણ વડે અપકીર્તિતો દૂરે જતી ગંભીરતા સગુણ વડે માનવ જગતમાં ગાજતો ગંભીરતા સગુણ વડે માનવ જનોમાં છાજતો. {/ ૧૫૦ || વાત્સલ્યતા વાત્સલ્યથી મનડું ભરી પાછો પડે ના તું કદિ બહુ પરથી વહેતી યથા ગંગા અને સિંધુ નદી, // ૧૬૦ //. વિવેક જે બોલતો વિવેકથી ને ચાલતો વિવેકથી સંગત કરે વિવેકથી તેને જરા તો ભય નથી. સંપથી શુભ પ્રગતિ જિન ધર્મને ફેલાવવા જે સૂરિયો સંપી સદા કાર્યો કરે છે ઉન્નતિ તે લહે દુ:ખના કદા કજિયા અને કંકાસને દૂર ત્યજે હિત આદરી આચાર્ય વાચક સાધુઓ સંપી રહે શાન્તિ ધરી | સંતોષ મનના ટાળવા એ તપ જગતમાં શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ તપની આગળે બાકી તપો તો હઠ છે. (પા. ૫૫) ૨૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278