Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 274
________________ પામીને શ્રુતજ્ઞાનના સમૃદ્ધિ વારસાને જનતા જનાર્દન સુધી પહોંચાડવાના કાર્યમાં નિમિત્તરૂપ બની જીવન અને સાહિત્યનો સમન્વય સધાતાં આત્મા-પરમાત્માનું સ્વરૂપ સાધી શકાશે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તો પણ આ ગ્રંથનો અભ્યાસ ગીતા કાવ્યોની સૃષ્ટિમાં વિહાર કરવા માટેનું અસરકારક વાતાવરણ નિર્માણ કરવામાં ઉપયોગી નીવડે તેમ છે. જૈન સાહિત્યનું સંશોધન-પ્રકાશન ને પ્રસારણ સુષુપ્ત જ્ઞાનવારસાને મૂર્તિમંતરૂપે પ્રગટ કરવાની દિશામાં વધુ બળવત્તર બને એવી આશા રાખવામાં આવે છે. અસ્તુ ર૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278