________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ઈસુને જે મરી અમની કુખે જન્મ લે પડયે તે પેટે કરે છે. જે એકાંત અનાદિકાળથી અરૂપી છે તેને રૂપી એ પુદગલનો સંગ કેમ ઘટે? એ વિરોધ આવે છે. એ રીતે બે પક્ષ પણ તમારાથી માની શકાય તેમ નથી. વળી ત્રિએક દેવ એ વાકયમાં દેવનું શું લક્ષણ છે તે ઉપર વિચાર કરીએ છીએ. જુઓ ત્રિએક દેવમાંના પ્રભુને જગત્ ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથી નિત્ય છે કે અનિત્ય છે ?
સમાધાન પક્ષ પહેલે. ત્રિએક દેવમાંના પ્રભુની જગત ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથકી નિત્ય જે કહીએ તે તે શક્તિ સર્વથા સર્વદા સર્વ ઠેકાણે બની રહેવાથકી સર્વથા સર્વદા જગત્ ઉત્પન્ન થયા કરશે, તે પછી એક જગત્ કહેવાશે નહીં. કરેલ જગત થયા કરશે. વળી બીજું એ છે કે જગને નાશ તમે માને છે તે નહીં મનાય, કારણ કે જગત ઉત્પન્ન કરવાની શક્તિ, એકાંતથકી નિત્ય પ્રભુનામાં રહેલી છે, માટે પહેલે પક્ષ માનવામાં પણ દૂષણ આવે છે.
સમાધાનપક્ષ બી. પ્રભુની જગત્ ઉત્પન્ન કરનારી શક્તિ, એકાંતથકી અનિત્ય માનીએ તે જગતને નાશ થયા પછી તમારે પ્રભુ, બીજું જગત ઉત્પન્ન કરશે એમ જે તમે માને છે તે ખોટું કરે છે. આ વિગેરે ઘણું વિરોધ ત્રિએક દેવ માનવામાં આવે છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી લખ્યા નથી. ત્રિએક દેવ ઉપર લખ્યા પ્રમાણે બેટે કર્યો અને તે ઉપરથી ખ્રિસ્તી ધર્મ પણ મને કલ્પિત ઠરે છે. દેશવતી પાળવામાં મી. જૈમને જે કુયુક્તિ કરી છે તે સર્વે બેટી ઠરે છે. માટે દેશવ્રતિપણું કુમારપાળરાજાની પેઠે પાળશે તેનું કલ્યાણ થશે.
For Private And Personal Use Only