Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 210
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિચાહ્યાગ, વગેરે સગુણાથી પ્રગટે, આરએએલ તેજ ખરખરે બલ છે. કારણ કે તેથી આત્માની અનત કવનવાની મુક્તિની પ્રાપ્તિ થાય છે. એમ જેન, હિં, શાસ્ત્રોમાં જણાવ્યું છે અને તમારા ઈશુપ્રભુએ બાઈબલમાં પણ જણાવ્યું છે, માટે એ આત્મબળને પામવા પ્રયત્ન કરે. જો કર્મને માને છે અને આત્માને માને છે પણ તેઓ કર્મરણશયતાનબલને હઠાવીને આત્માના બલને પામવાના જ અભિલાવી છે અને તે માટે જનધર્મની આરાધના કરે છે. મહાનિ કર્મરૂપ શયતાનથી આત્માને મુત પૂર્ણ શુદ્ધ કરવું એજ જેનશાનું મણ રહસ્ય છે અને તે આત્મજ્ઞાન પામીને મેહને છતી શરા મઈ આત્મ ભાગી જેને બને છે, તે ખરા જૈનો છે. કટિકટિવાર ઉદ્યમ કરતાં પણ જયારે કર્મ ન હઠે ત્યારે તે ગાવલી-પારબ્ધનિકાચિતકર્મ છે એમ જાણનારા જૈને, કર્મના તાબે થે રાંક દાસ શક્તિહીન બનતા નથી. પ્રતિ જેમ સર્વત્ર પ્રીસ્તિધર્મ ફેલાવવા આત્મગ આપી રહ્યા હતા તેમ સંપ્રતિ, અક, વગેરે શજોના સમયમાં જેને પણ પ્રવૃત્તિ કરતા હતા. જ્યારથી નિધર્મને રાજ્યાશ્રય મળતું બંધ થશે ત્યારથી જૈનધમીએ જેર ન્યૂન થવા લાગ્યું છે. અા ના, રાજ્યાશ્રયને પણ ઈચ્છતા નથી, તે આત્માની શક્તિના બળે સ્વાશ્રયી બની પોતાના પગપર ધર્મને ઉભે રાખે છે, રાજ્યાશ્રયી એવા ઘણા ધર્મો દુનિયામાં રહ્યા નથી, તે હાલના રાજ્યાશ્રયીધર્મોની પણ એક વખત એવી અવસ્થા થવાની, માટે રાજ્યાશ્રયધર્મના મેહથી અહંકારી ન બનવું. એવી બહારથી તે ચડતી પડતી સર્વની થાય છે માટે તેમાં ન મુંઝાતાં આત્માના સફગાવડે આતાનું શકાત્મ માક્ષરતને જીવતાં અંતરમાં પ્રગટાવી આત્મબેલી વુિં લઈએ. હિંસાદિ દુષ્ટ દુર્ગણ દુરાચારના જીવનથી નરક છે એને પુરા વિચાર તથા પુણથ કર્મથી વર્ગ થાય છે અને આત્માને શુદ્ધ વાપમાં પરિણમવાથી મોક્ષ થાય છે. દુષ (ાચાર પાપનેલ છે તે મરૂપ શયતાનનું અલ છે, તેની એણે મુખ શાંતિ કંતિ થઈ નથી અને થવાની નથી. . કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222