Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 211
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ-પ્રભુ જ્યારે છેલ્લો દિવસ આવશે અને ન્યાય કરશે ત્યારે શયતાનને ઘેર શિક્ષા કરશે અને તેના ફંદામાં ફસાચલાઓને પણ ઘર શિક્ષા કરશે અને નરકમાં નાખશે. , જેને–પ્રસ્તિબંધુ! ઈશુ અગર ઈશુને પિતા બને જે દયાળુ છે તે તેઓ છેલ્લા દિવસે પણ પાપીઓને નરકમાં નાખી શકે નહીં. રૂશિયાને મહાત્મા ટેસ્ટથું કહે છે કે પ્રભુ દયાળુ છે તેથી કેઈને નરકમાં નાખે નહીં, અને નરકને બનાવે નહીં. જેનશામાં અનાદિકાળથી નરકે છે. તથા તેમાં પાપીઓ પાપકર્મથી જાય છે પણ પ્રભુ તેઓને નરકમાં નાખે છે એવું લખ્યું નથી. પ્રભુ જે છેલ્લા દિવસે શયતાનને ઘોર શિક્ષા કરે તે શયતાન પ્રભુને પુછશે કે તે મહેને જે બનાવ્યું તે હું થા, તે પછી મહિને ઘેરશિક્ષા જે કારણથી કરી છે તે કારણું તે મારામાં હે દાખલ કર્યું. તે મારામાં મેહ મૂકો, તેથી મેહ આબે, હારા વિના બીજે કઈ મારામાં ખરાબ વિચાર મૂકી શકે નહીં તે ને તું નરકની શિક્ષા કરે તેમાં ત્યારે વાંક છે, તથા તેં મને વાર્યો પણ નહિં. માથા પર હારૂં બળ અજમાવ્યું નહીં. એમ પ્રભુને શયતાન કહીને પ્રભુ પાસે ન્યાય માગે તે પ્રભુને પોતાની ભૂલ કબૂલ કરવી પડે કે મેં શયતાનને બનાવ્યો તે ઠીક કર્યું નહીં અને મનુષ્ય, શયતાનથી લલચાયા તેમાં પણ પરંપરાએ મારી ભૂલ થઈ અને પાપીઓને નરકમાં નાખતી વખતે પણ શયતાનની પેઠે પ્રભુને વાંક કહાડે. પાપી મનુ એમ કહે કે અમે એ પ્ર! હારા પર વિશ્વાસ ન કીધે તેમાં હે પ્રભો ! હારી ભૂલ છે, કારણ કે હું હારામાં વિશ્વાસ રહે એવું જ્ઞાન કેમ ન આપ્યું? તથા જે અને બનાવ્યા તે ઈશુના જેવા શ્રદ્ધાળુ કેમ ન બનાવ્યા? ઈશુને સારા ભક્ત બનાવ્યું અને અમને શયતાનના ફંદામાં કસાઈ જઈએ એવા બનાવ્યા તેમાં હારો અન્યાય પક્ષપાત છે. છતાં અમને નરકની શિક્ષા કરતાં અન્યાય કેમ કરે છે? પાણીમાં જે રંગ નાખીએ તેવું પાણી થાય, હે પ્રભો!! હે અમારામાં સારી શ્રદ્ધા મૂકી હતી અને પહેલાંથી શયતાનને ન બનાવ્યા હતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222