Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 216
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir il દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી ફેરવવાને હું આવ્યો છું અને માણસના વૈરી તેના ઘરમાં થશે (માત્થી તેઓ કહે છે કે જુઓ ખાવાને દારૂબાજ માણસ પાપીઓને અને દાણુઓને મિત્ર,” મંદિર કરતાં હિયાં, એક મટે છે, યજ્ઞ કરતાં હું દયા ચાહું છું.” પવિત્ર આત્માને ઉ. લટું જે કઈ કંઈ કહેશે તે તેને માફ નહિ કરાશે. આ યુગમાં નહિ ને આવનાર યુગમાં પણ નહિ ” “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ કેમકે જે સઘળા તરવાર પકડે છે તે તરવારથી નાશ પામશે” ઈશુએ પાસે આવીને તેઓને કહી કે આ કાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને સોંપાયે છે “પ્રભુના નિયમશાસ્ત્રમાં કહેલા પ્રમાણે હોલાના એક જોડાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંને યજ્ઞ કરવા સારૂં તેઓ તેને યરૂશાલેમમાં લઈ ગયા (ઈશુના જન્મ પછીની ક્રિયા લુક) જે કઈ મારી પાસે આવે ને પોતાના બાપને તથા માને તથા વહુને તથા છોકરાંને તથા ભાઈઓ તથા બહેનો તથા પિતાના જીવન પણ છેષ ન કરે તે તે માટે શિષ્ય થઈ શકતું નથી. “દેવનું રાજ્ય પ્રગટ રીતે નથી આવતું અને એમ નહિ કહેશે કે જુએ તે હિયાં છે, અથવા તે ત્યાં છે, કેમકે જુઓ દેવનું રાજ્ય તમારા મળે છે? જે કે પિતાને ઊંચે કરે તે નીચે કરાશે ને જે પોતાને નીચે કરે તે ઉચે કરાશે.” (લુક) “જે કેઈએ ઘરને કે મા બાપને ભાઈઓને કે વહુને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂકયાં હશે તે આકાળમાં બહુ ઘણું તથા આવનાર કાળમાં અનંત જીવંત પામ્યા વિના રહેશે નહીં” (લુક) “(હાન) જે ઉપરથી આવે છે તે સર્વના ઉપર છે. જે પૃથ્વીને છે તે પૃથ્વીને છે ને પૃથ્વીનું કહે છે “ઈશુએ તેઓને કહ્યું કે હું તમને ખચીત કહું છું કે તે જેટલી મુસાએ આકાશથી તમને આપી નથી પણ આકાશથી જે ખરી જેટલી છે તે મારા બાપ તમને આપે છે. જીવનની રોટલી હું છું કે મારી પાસે આવે છે તેને ભૂખ નહિજ લાગશે હાન” કેઈ મારૂં માંસ ખાય છે ને મારું લેાહી પીએ છે તેને અનંતજીવન છે. જે મારું માંસ ખાય છે અને મારું લેાહી '' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222