Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 212
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ અને બનાવવાની સાથે તેની શક્તિ હરી લીધી નહી અને પછી હુજારા લાખો વર્ષ પછી પાછા ન્યાય કરતી વખતે શયતાનના તથા અમાશ વાંક કાઢા ન્યાય ગણાય નહીં. ઇશુના ઉપદેશથી અમને શ્રદ્ધા ન થઈ તેનું કારણ એ છે કે હું અમારા આત્માને અનાવ્યા પણ ઈશુના ઉપદેશ અમે સમજીએ તેવી બુદ્ધિ શ્રદ્ધા કેમ ન આપી ? મુસા અને ઈશુના જેવા અમને કરવામાં વચ્ચે શયતાન નતા હતા તેને તેજ વખતે કેમ તે· દૂર કર્યો નહીં? અને હવે છેલ્લા દિવસે અમને નરકમાં માકલે છે ? માટે અમે નરકમાં જઈશું નહીં, તમેાએજ શયતાનને બનાવી માછલાંની પાછળ પારધી બનાવવાની પેઠે ભૂલ કરી છે, એવું જ્યારે પાપીએ પુછશે ત્યારે પ્રભુને તેરી મી ચૂપ આર મેરી બી ચૂપ કહી ખેલ ખલાસ કરવા પડેશે. એથી એવી વાત ન માનતાં અનાદિકાળથી જગત્ અને જીવા છે, તથા અનાદિકાળથી જીવાને કર્મ લાગ્યાં છે અને જીવા પુણ્ય અને પાપના અનુસારે સ્વર્ગ તથા નરકમાં જાય છે એમ સિદ્ધાંત માનવામાં કાઇ જાતના દોષ આવતા નથી. તથા પરમેશ્વર ઉપર પૂર્વોક્ત કર્તાપણાના દોષો પણ આવી શકતા નથી, : ખ્રીસ્તી—જ્યારે પુનરૂત્થાનના છેલ્લા દિવસ આવશે ત્યારે સૂર્ય ચંદ્ર વગેરેના નાશ થશે. દરિયા પહાડા વગેરેના પ્રભુ નાશ કરશે. પ્રભુ સ થવાને ઉઠાડશે અને ધમી અને પાપી આત્માઆને બે વિભાગમાં વહેંચી નાખશે. ધર્મીઓને સ્વર્ગમાં પેાતાની પાસે લેઇ જશે અને પાપીઓને શયતાનની સાથે નરકમાં નાખશે ખાઈબલના પ્રગટીકરણમાં પ્રભુ સ્વર્ગમાં સિહાસન ઉપર બિરાજે છે અને ધ્રુવતા તેની પાસે એસે છે તથા જે છેલ્લા દિવસ આવશે તે વખતનું ભવિષ્ય લખ્યું છે તેને અમે સત્ય માનીએ છીએ. જૈન—ખ્રીસ્તિમ !! તમેાએ જે હકીક્ત કહી તેને અમા જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ હાવાથી તથા તે બુદ્ધિગમ્ય તથા શ્રદ્ધાગમ્ય નહીં થવાથી તેને સત્ય તરીકે સ્વીકારતા નથી. તમારી એવી માન્યતાને તા આદ્ધો, હિંદુ અને જૈનો સત્ય તરીકે માનતા નથી. છેલ્લા દિવસે પ્રભુ સર્વને ન્યાય કરશે, એવી માન્યતામાં સત્યતા નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222