Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકટ, अनुक्रमणिका. વિષય, ૧ જનશાળા, (પદ્ય) ૨ સબંધસત્તરી, ૩ કમળસેન (એક રસિક બોધદાયક કથા) ૪ નેમિદૂત (સમશ્લોકી ભાષાંતર યુક્ત) ૫ નિયમ લેવાથી થતા લાભ, X ચોપાનીયું રખડતુ મુકી આશાતના કરવી નહીં. ગ્રાહકોને ભેટ. श्री नलदमयंती चरित्र. જે જે ગ્રાહકોએ લવાજમ મોકલાવેલ છે તેમાં ભેટની બુકના પિસ્ટેજને અરઘે આને વધારે મેકલનારને ભેટ મોકલાવેલ છે. બાકીના ગ્રાહકે અરધાઓનો મેકલી બુક મંગાવી લેવી સાથે નવા વર્ષનું લવાજમ મોકલશે તે અનુકુળ પડશે, | લવાજમ મોકલવાના આળસુ ગ્રાહુકાને હજુ પણ ભેટની બુકનો લાભ લેવો હોય તો ચડેલા લવાજમ સાથે નવા વર્ષનું લવાજમ અને ભેટની બુકના પોસ્ટેજને અરઆન મોકલા.. વો, એટલે તેમને ભેટ મોકલાવશુ. ગ્રાહકોને નવા વર્ષની ભેટ. છે જેન પંચાંગ. તિથિઓની વધઘટ વાષક જૈન પર્વ, તિથિ, વાર, ઇંગ્રેજી તારીખ, દિવસ અને રાત્રીના ચેાધડીયાના યંત્ર તથા દય સયસ્તનો વખત વિગેરે બતાવનારું તપાગચ્છની સમાચારી પ્રમાણેનું જિન બંધુઓને ઉપયોગી | વાર્ષીક પંચાંગ. (સંવત ૧૯૪૮ ના ચતરથી સંવત ૧૯૪૯ ના ફાગણ સુધીનું) | કિંમત એક આનો, ગ્રાહકોને ભેટ તરીકે ગયા અંક સાથે મોકલાવેલ છે. પચીશથી વધારે નક્કલ મંગાવનારને માટે અરધા આના પ્રમાણે આપવામાં આવશે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20