________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुस्तकोनी पहोच. નિત્યનિયમથી–કિંમત એ આના–આવૃત્તિ બોજ. પ્રસિદ્ધ કર્ત શાહ બાલાભાઈ છગનલાલ અમદાવાદવાળા તરફથી ભેટ દાખલ મળી છે. તે સ્વીકારીએ છીએ. પહેલી આવૃત્તિ કરતાં સુધારા વધારે કરેલ છે, કિંમતના પ્રમાણમાં ઉપયોગી છે. જોઈએ તેમણે તેમની પાસેથી મંગાવવી,
| ગ્રાહકોને અગત્યની સૂચના. દરેક ગ્રાહકોએ લવાજમ મોકલવા સાથે ભેટની બુકના પે સ્ટેજ માટે અરધોઆને પ્રથમથી જ વધારે મોકલવા જેથી ભેટ મોકલતાં વિલંબ ન થાય અને ગ્રાહકોને અરધોઆને મોકલતાં બીજા અરોઆને ખરચવો ન પડે.
-
--- છપાઈને બહાર પડી છે. । चरितावळी अथवा जैनकथा संग्रह. | કિંમત દાઢ રૂપીઆ પેસ્ટેજ એ આના. - પ્રથમથી નામ નોંધાવવા સાથે કિંમતને રૂપીએ સવા અને પોસ્ટેજના બે આના મોકલનારને બુક કેલાવી છે, કિંમત ન મેકલી હોય તેણે એકલવી અને બુક મંગાવી લેવી. પિસ્ટેજ ન મોકલ્યું હોય તેમણે પોસ્ટેજ મોકલવું
| નવા ગ્રાહકોને માટે હવેથી કિંમત વધારવામાં આવી છે. તાપણ જૈનશાળા માટે અથવા ઇનામમાં આપવા માટે મંગાવનારને સારૂ પ્રથમના ભાવજ કાયમ રાખ્યા છે, માટે જોઇએ તેમણે મગાવી લેવી
તત્રી. આ છપાઈને બહાર પડી છે. ढुंढक हितशिक्षा अपरनाम गप्पदीपिका समीर. | કિંમત અરધો રૂપીએ, પાસ્ટેજ એક આનો.
હંઢક મતના ખંડનમાં અદ્યાપિ પર્યત ધણા ગ્રંથા લખાયા છે. ઘણી બુકે છપાયેલ છે તેમાં આ ગ્રંથ ઓર વધારો કયી છેઆ બુક માં મુખ્ય તો ડુંદ્રકમતિ આર્યા પાર્વતીની છ
For Private And Personal Use Only