Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 12
________________ સમર્પણ પરમ પૂજ્ય બાપુજીએ સોભાગભાઈ તેમ જ પરમકૃપાળુદેવના આધ્યાત્મિક સંબંધનો લક્ષ કરાવ્યો. ભવ્ય શ્રી સોભાગભાઈના દિવ્ય આત્મિક ગુણોની ઓળખ આપીને સમજાવ્યું કે પરમકૃપાળુદેવના અંતઃકરણમાં સૌભાગ્યભાઈનું અનન્ય સ્થાન હતું. પરમ પૂજય બાપુજીના હૃયમાં એવો ભાવ હતો કે, શ્રી સોભાગભાઈ થકી જગતને પરમકૃપાળુદેવનો સમ્યક્ પરિચય થાય. અંતર્મુખ અવલોકન કરવાનો જે માર્ગ પરમકપાળુદેવને સોભાગભાઈ થકી મૃત થયો તે માર્ગ સાયલામાં જ્ઞાનીની પરંપરાએ જીવંત રહ્યો. ૫.પૂ. બાપુજીનો આશ્રય પ્રાપ્ત થતાં આજે પણ મુમુક્ષુઓ તે ગુરુગમ જ્ઞાન સાધના દ્વારા ઉત્તમ પુરુષાર્થ સાધી રહેલ છે. સદ્દગુરુદેવ પરમ પૂજ્ય બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) થકી જડ ચૈતન્યના ભેદજ્ઞાનનો પુરુષાર્થ જાગ્રત થયો તેથી અપૂર્વ ભક્તિ ભાવની સંવેદના સાથે ઋણ સ્વીકાર કરતાં આ પુસ્તક “સહજાત્મ સ્વરૂપ પરમકૃપાળુદેવના ભક્તશિરોમણિ દયસખા શ્રી સૌભાગ્ય” તેઓના ચરણારવિંદમાં સમર્પિત કરતાં અને અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” VIII સમર્પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 314