Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation
View full book text
________________
૧૨ ધર્મ સ્વાખ્યાત ભાવના-જિનેશ્વર ભગવાને સુંદર ધર્મ
સમજાવ્યો છે. ધર્મ વગર સાચુ સુખ પ્રાપ્ત થતુ
નથી આ ભાવના. આ બાર ભાવનાઓ દ્વારા સમતાભાવ પ્રગટે છે, સમતાભાવથી મન કાબુમાં રહી શકે છે. મનને વશ કરનાર જ યોગની સાધનાનો સાચો અધિકારી બની શકે છે. ભારતીય સંસ્કૃતિએ યોગની ભેટ સમગ્ર વિશ્વને આપી છે. પરંતુ યોગ એટલે માત્ર શારીરિક વ્યાયામ જ નથી. માત્ર રોગાદિ દૂર કરવાનું એક સાધન જ નથી, પરંતુ અધ્યાત્મનુ એક અંગ છે. યોગ અને ધર્મને જુદા પાડી શકાય નહીં. ધર્મ વગરનો યોગ માત્ર શારીરિક ચેષ્ટાઓ જ બની જાય છે. ધર્મ વગર યોગ સફળ ન થાય. ધર્મનાં નિયમોનું આચરણ કરવામાં આવે તો જ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ મળી શકે.
धर्मप्रभावतः कल्प-दुमाया ददतीप्सितम् ।
गोचरेपि न ते यत्स्युर-धर्माधिष्ठितात्मनाम् ।।९४॥ =ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ, કામધેનુ વગેરે ઈચ્છિત ફળ આપે છે. અધમ મનુષ્યોને તે જ વસ્તુઓ દષ્ટિગોચર થતી નથી.
अंबंधूनामसौ बंधु-रसखीनामसौसखा । अनाथानामसौ नाथो धर्मों विश्वैकवत्सलः ॥१०॥
143
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180