Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૩ of 5 પાપ ક મ છે. ક જાળીયા, શયા પાલીતાણા શાશ્વતગિરિ પરિવારમાં એક શત શિખરો સોહે હસ્તગિરિ પાંત્રીસમું જોતાં મનડું મોહે હસ્તિસેન મુનિ ઋષભના પૌત્ર કોટિ મુનિ સાથે ફાગણ વદિ દશમી દિને વરીયા મુક્તિ ઉલ્લાસ ચક્રી ભરતના હસ્તિઓ કરી અણસણ ગયા સ્વર્ગે સ્મૃતિ કાજે ભરતેશ્વરે કર્યુ મંદિર આ શ્રૃંગે સમસવર્યા સંભંવ પ્રભુ હસ્તગિરિવર શિખરે કરી અણસણ સાધુ અનંત મુક્તિ વર્યા એહ શિખરે ઈત્યાદિ અવદાતથી થયું હસ્તગિરિ નામ શત્રુજ્ય મહાતમે કલ્મો એ અધિકાર તમામ પ્રેમસૂરીશ્વર પટધરૂ રામચંદ્રસૂરિ વયણે ભવ્ય ઉધ્ધાર થયો ઈહાં વળી માનતુંગસૂરિ વયણે અષ્ટકોણ સિધ્ધાયતનનું ભવ્ય મંદિર આ સોહે ચતુર્મુખ ઉપર નીચે જગ જનના મન મોહે દોય સહસ પીસ્તાલીસે વૈશાખ સુદિ છઠ્ઠ સાર રામચંદ્રસૂરીશ્વરે કીધ પ્રતિષ્ઠા ઉદાર જોડ ન બીજી ભારતે આ મંદિર કેરી “પુણ્યપાળ સૂરિ વંદતા ટાળે ભવ ફેરી ન ૧૫ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34