Book Title: Hastgiri Mahatirth Chaityavandano
Author(s): Punyapalsuri
Publisher: Chandroday Religious Trust

View full book text
Previous | Next

Page 14
________________ tતરો RIPIgre મેથi / પાપ છે દીક્ષા કલ્યાણકના- મંદિરની- સ્તુતિ (રાગઃ જિનશાસન વાંછિત). મુગુટ ગિરિવરના ઋષભ નિણંદ દયાળ ત્યાંશી લાખ પૂરવ સુધી વસીયા ગૃહમાં કૃપાળ હણી ભોગાવલી ને ચાર સહસ ભૂપ સાથે ચૈતર વદિ આઠમ દિન, લીયે દીક્ષા નિજ હાથે નિજ તીર્થપતિ પદ કર્મની ક્ષપણા કાજે સવિ જિનવર, દેતા દેશના ભવિજન કાજે પહેલા ને છેલ્લા પ્રહરે દીએ ઉપદેશ શુભ ભાવે સુણતાં જાયે સઘળા કુલેશ ગિરિ કાંકરે કાંકરે સિધ્યા અનંતાનંત એ ગિરિના સ્મરણથી તરશે કોડિ અનંત તસ તોલે ન કોઈ સીમંધર જિન બાલે ઈમ વાણી સુણતાં પર્ષદા સઘળી ડોલે તીર્થ સાનિધ્યકારી દેવી ચકેશ્વરી જાણો ગોમેધ- કપર્દી વિઘ્ન સુમર્દી વખાણો સત્યમાર્ગ પ્રરૂપક રામચંદ્ર સૂરિ રાજ્ય વંદે એ તીરથ “સૂરિ પુણ્યપાળ” શિવ કાજે ન ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34