Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ મુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા પરંતુ આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન) પ્રાપ્ત કરવું રહ્યું. (૩) આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થ : આત્મા શરીરથી તદ્દન જુદે છે . એના સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી ધ્યાનની સાધના જરૂરી છે. (૪) ધ્યાનની સિદ્ધિ માટે ; પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી રહી. (૫) ચિત્તની સ્થિરતા માટે : ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે. (૬) ચિત્તનો નિ`ળતા સ ંપાદન કરવા : સ્વાધ્યાયમાં—શાસ્ત્રાભ્યાસ અને તત્ત્વચિંતનમાં—મન પરોવી દેવુ જોઈ એ, જેથી બાહ્ય વિકલ્પે। આપોઆપ ટળી જાય. સાથે સાથે મૈત્રી આદિ ચાર ભાવનાએ અને અનિત્યત્વ આદિ બાર ભાવનાએથી ચિત્તને હંમેશાં વાસિત કરતાં રહેવુ જોઈ એ. (૭) મૈત્રી આદિ ભાવેાની સિદ્ધિ માટે : એટલે કે એ ભાવાને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર ન્યાય—નીતિ, વ્રત–નિયમ, ત્યાગવૈરાગ્ય અને સયમથી નિયત્રિત હાવા જોઈ એ. (૮) શરીરની શુદ્ધિ આદિ માટે : તપની સાધના જોઈ એ. આ છે આત્મા અને કમને જુદાં પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા (process). પાણીને તેાખવાળું કરી તેમાંથી વિદ્યુત પસાર કરીને, એકરૂપ (પાણીરૂપ) થઈ ગયેલ હાઈડ્રોજન અને આકસીજન વાયુએને વૈજ્ઞાનિકે છૂટા પાડી શકે છે, તેમ આત્મા અને કને જુદાં પાડવામાં વ્રત, નિયમ, સયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને ધ્યાનરૂપ વિદ્યુત એ મને જરૂરી છે.૧૦ ૭. (૧) મજ્ઞાન .......... આત્મનઃ વિવ્રૂવલ્ય સંવેનમેવ નૃશ્યતે । नातो अन्यदात्मज्ञानं नाम । .. 4. ૧૦. Jain Education International ૯૩ —ચેાગશાસ્ત્ર પ્રસ્તાવ ૪, શ્લોક ૩ની ટીકા (૨) ખીરનીર પરે પુદ્ગલમિશ્રિત, પણ એથી છે અળગા રે; અનુભવ-હુ સચંચુ જો લાગે, તે નવ દીસે વળા રે. —સમકિતન સડસઠ મેટલની સઝાય, ગાથા ૬૨. मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तदुद्ध्यानं हितमात्मन ॥ —યેગશાસ્ત્ર, પ્રસ્તાવ ૪, શ્લાક ૧૧૩. -દાત્રિ શન્દ્વાત્રિંશિકા, ૨૨, શ્લોક ૨ ની ટીકા. આમ્યતર ( શૌત્ર ) મળ્યાલિમિશ્ચિત્તમઽવ્રુક્ષાનમ્ । (૧) પદ્મમોરિતિ સપ્લાય, નીચે શાળ શિયાયરૂં । तइयाए भिक्लायरियं पुणो चउत्थीए सज्झायं ॥ (4 -~ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૧૨. (૨) પૂર્વધરષ્કૃત શ્રી પંચસૂત્ર ' મહાગ્રન્થમાં પણ સામાન્યથી મુનિનું વિશેષણ “ જ્ઞાન ઉન્નયળસંકો ” મૂકયુ છે, એકલુ' અધ્યયન નહિ. ( 3 ) स्वाध्यायात् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्याय संपत्त्या, परमात्मा प्रकाशते ॥ —તત્ત્વાનુશાસન, અધ્યાય ૩, ૭, (૮૧) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20