Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
સુ. શ્રી અમરેન્દ્રવિજયજી : જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
છે
જ્ઞાન સહિત ક્રિયા એટલે જે ક્રિયામાં શ્રુત ઉપરાંત પેાતાની આત્માની સ્વાતુભવજન્ય પ્રતીતિ ભળી હાય તે.૫૮ એવા જ્ઞાની શ્વાસેાશ્વાસમાં એટલી કનિરાકરી શકે જે અજ્ઞાની પૂર્વ ક્રોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આવી વિપુલ કનિ રા કરાવી આપનાર એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેનાર મુમુક્ષુના સંવેગ તીવ્ર ગણાય ખરી ?
*
જે જ્ઞાન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ “તૂ હું...” જ રહે છે, એ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવુ આકણુ હાય ! અને તેમાંયે આત્મસાધના કાજે જ જેણે ભેખ લીધે। તેને તા એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હાય ! તે શું માત્ર શાસ્ત્રજ્ઞાનથી સતાષ માની નિરાંત અનુભવી શકે ખરા ?પ૯
ભાવી ગણધરના આત્માના ધર્મગુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડયુ' છે, તે “ કલિકાલસર્વજ્ઞ ’” આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવપૂ જે સલાહ આપી છે, અને ભાવી ગણધર થનાર આત્માએ જેનું અનન્ય ભાવે અનુસરણ કર્યુ. છે, તે આપણે અહી જોઈશું? આ રહી તે સલાહ :
“ જે કઈ દુઃખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. આત્માનાં અજ્ઞાનજનિત તે દુઃખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શમે છે, નાશ પામે છે; જેમ પ્રકાશથી અધકાર.”
“કનો ક્ષય તા તપથી થાય, તેા પછી આત્મજ્ઞાનને આટલુ મહત્ત્વ શા માટે ? ” —એ શંકાનુ નિરસન કરતાં તેઓ કહે છે કે “ ખીજાં અનુષ્ઠાનેાની વાત તે દૂર રહી, જેને તમે નિરાનું મુખ્ય કારણ કહેા છે તે તપથી પણુ, આત્માના અજ્ઞાનમાંથી જન્મેલ (૨) પાતાને અનુભવ લાધ્યાના ઉદ્ગારની સાથે ઉપાધ્યાય શ્રી યરવિજયજી મહારાજ
૧ર.
પર.
}..
૧.
Jain Education International
કહે છે
ઉગ્યે સમકિત રવિ ઝલહલતા, ભરમતિમિર વિનાઠો.
...
હરબ્ય। અનુભવ જોર હતા જે માઠુમક્ષ જંગલૂ ડૉ, પરિપરિ તેહના મ દેખાવી, ભારે કીધા ભેડે રે. અનુભવગુણુ આવ્યા નિજ મ ંગે, મિથો રૂપ નિજ માટે,
—શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૨.
अधिगत्याखिलं शब्दबह्म शास्त्रशा मुनिः । स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाऽधिगच्छति ॥
...
...
(
આતમ દરિસણુ જેણે કર્યું, તેણે સૂંદો ઢાંકયો) ભવભવકૂપ રે. ક્ષણુ અંધે જે અધ લે, તે ન લે ભવની કાડી હૈ, તપસ્યા કરતાં સ્મૃતિ ધણી, નહિ દાન તણી છે તેડી રે.
—શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ૩૭–૩૮.
—જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૮.
કુમારપાળ મહારાજાના.
t
या शात्रा सुगुरोर्मुखादनुभवाश्चाज्ञायि किञ्चित् क्वचित्, योगस्योपनिषद्विवे कि परिषश्चेतश्व मरकारिणी । श्री चौक कुमारपालनृपतेरत्यर्थमभ्यर्थना-दाचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ॥ સીા—અનુમવાન્ન = નસંવનવાસ । -~યાગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લાય પત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org