Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 162
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧ ) ગુરૂ પરીક્ષા જે કરે, દોષ ષ્ટિથી જેહ; ભકત શિષ્ય નહિ જાણવા, ગુરૂ પર વ્હેમી તેહ, ગુરૂ વચન વિશ્વાસ નહીં, નહીં ગુરૂ પર પ્રેમ; ગુરૂભકત તે જાણવા, દિલમાં શ્રદ્ધા નેમ. ગુરૂદ્રહ કરનારની, શુદ્ધમતિ નહીં થાય; ગુરૂપર આળ ચઢાવતાં, લહે ન શાંતિ કયાંય. ગુરૂની હાયા જે ગ્રહે, પડતી પામે તેહ; ગુરૂશાપેા ન ટળી શકે, લહે ન કયાંયે ને; નગુરા શુદ્નેહી જના પામે નહિ પ્રભુભક્તિ; ગુરૂકૃપા વણુ દેવની, કૃપા ન પામે શિત. ગુરૂદ્રોહીના દેવ પણુ, કરે નહીં ઉદ્ધાર; કલક ગુરૂ પર મૂકતાં, મરી નરક અવતાર. ગુદ્નેહીની સંગત, ગુણ આવ્યા સહુજાય; ગુરૂ નિન્દા સમ પાપ નહીં, ઋષિ મુનિયા સહુ ગાય, ગુરૂ વિશ્વાસ વિના સકલ, શાો નિષ્ફલ થાય. ગુરૂ શ્રદ્ધા વણુ એધની, અસર નહીં પ્રગટાય. ગુરૂમાં દોષને દેખતાં, ફ્ળે નહિ ઉપદેશ; વૈષક્રિયા છળ ઢોષથી, પ્રગટે મનમાં કલેશ વૈષક્રિયાવ્રત આદિથી, ગુરૂ પરીક્ષા જૂઠે; જ્ઞાન પ્રદાયક સદ્ગુરૂ, બાકી લૂટાલૂટ. ગુરૂમાં દેખે ન્યૂનતા, પોતે ન્યૂન જણાય; પૂર્ણ બ્રહ્મ સદ્ગુરૂ જીવે, પેાતે પૂર્ણ સહાય. ગુરૂ ભજવા નહિ સહેલ છે, શ્રદ્ધા દુર્લભ જાણુ; વ્રતાચારમાં ગુરૂ નહીં, આત્મગુરૂ મન આણું. સગુરાતું સવળું સકલ, પામે સ્વર્ગને મુક્તિ; બુદ્ધિસાગર સદ્ગુરૂ, કરતાં પ્રગટે શકિત. For Private And Personal Use Only ૩. આખેલ. ૪ પ્ . ૧૦ ૧૧ ૧૨ 13333 ૧૩ ૧૪ ૧૫

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198