Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમ: ૩
“માતમ. ૩૬
સાતમ, દ
મનને જીત્યાથી મહાવીર પ્રભુ બનું, આતમ કૃષ્ણ સેવે મહાવીર દેવ જે; ત્રણે ગુણાતીત આતમ તે મહાવીર છે, હરિહર બ્રહ્મા સારે નિશદિન સેવ જે. પરબ્રહ્મ મહાવીર પ્રભુ જિન વિષ્ણુ છે, અનંત તેના કૃષ્ણાદિક અવતાર જે; કૃષણ કહે કે વીર કહે એક રૂપ છે, સમજ્યા વણ મત દર્શન ભેદ અપાર જે અનંત ના આતમનાં જાણે જને, અરિહંત તીર્થંકર અહલા રામ ;હરિહર બ્રહ્મા બુદ્ધ સિદ્ધ પરબ્રહ્મ જિન, નામ અર્થને સમજી અને નિષ્કામ જે. પરમ પ્રભુ મહાવીર પ્રધે જાગિ, આતમ તે હરિ કૃષ્ણ જણાયા સત્ય જે; જ્ઞાન ભકિતને કર્મ એગ ઉપાસના, એવં જાણે જૈન ધર્મ શુભ કૃત્ય જે. સાત્વિક આતમ શુદ્ધાતમ વિષ્ણુ કહ્યો, પિતે હું છું વિષ્ણુ હરિજિન ખાસ જે, જેન જિનેશ્વર આતમ સર્વે ધમ છું, અસંખ્ય નયના જ્ઞાને છે વિશ્વાસ જો. ભિન્ન ભિન્ન નામે દેવનાં ધર્મનાં, આત્મામાં તે સમાઇ જતાં સર્વ જે; નયનિક્ષેપાભાગે જ્ઞાન વિકલ્પ છે, મન વિકલપ ટળે ન રહેતે ગર્વ છે. નયનિક્ષેપાદિકથી આતમ કૃષ્ણને, વિચારતાં થાકયા મહાવિદ્વાન જે;
આતમ, ૩૩
માતમ. આ
કામ .પ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 194 195 196 197 198