Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જિનશાસનરત્નાકરમાહિંથી લઘુકપર્દિકામાનિ જી, ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ આપશકતિ અનુમાનેં જી; પણિ એહનિ ચિંતામણિ સરિખાં રતન ન આવઈ તોલાઈ જી, શ્રી નયવિજય-વિબુધ-પયસેવકવાચકજસઈમબોલઈ જી ૧ર૪ - જિનશાસનરૂપ રત્નાકરમાંહિથી એ સ્થાનભાવ ઉદ્ધરિઓ. એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છઈ. જિનશાસનરત્નાકરલેખાં એ ગ્રંથ લઘુકપર્દિકામાન છે, રત્નાકર તો અનેક રત્નઈ ભરિઓ થઈ. એ ઉપમા ગર્વપરિહારનઈ અર્થિ કરી છઈ, પણિ શુદ્ધભાવ એહના વિચારિઇ તો ચિંતામણિ સરખાં રતન પણિ એહનઈ તો લઈ નાવઇ.શ્રી નયવિજય વિબુધનો પદસેવક વાચક જસ - યશોવિજયોપાધ્યાય ઈણિ પરિશું બોલઈ છાં.
(સમ્યત્વ જસ્થાન ચઉપઇ, કડી ૧ ર૪ અને એનો બાલાવબોધ)
પ૭૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698