________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सोऊण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि; ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ. ॥६॥ ભાવાર્થ–પરના ગુણને ઉત્કર્ષ શ્રવણ કરીને જે તું ઈર્ષા ધારણ
કરીશ તે તું સર્વત્ર પરાજય પામીશ, પરના ગુણ ગુણાનુરાગ વિના અધઃ- સાંભળી શા માટે અદેખાઈ કરવી જોઈએ; અદેખાઈ પતન થાય છે.
* * કરવાથી તે ઉલટા આત્મામાં તેવા ગુણો પ્રગટી શકતા નથી. રિએ પાંડવોની અદેખાઈ કરવામાં કાંઈ બાકી રાખી નથી, પણ તેમના જેવા ગુણો તે પ્રાપ્ત કરી શક્યા નહિ. તેમજ શ્રીપાલ રાજાની અદેખાઈ પણ ધવલ શેઠે ઘણી કરી, તેથી ધવલ કંઈ સુખી થયો નહિ, ઉલટો મૃત્યુ પામ્યો. મહાત્માઓના ગુણની અદેખાઈ કરી કાણુ પુરૂષો સુખી થાય છે અને થવાના છે; ઈર્ષાળ પુરૂષ સદાકાળ પારકાના ગુણ દેખી ચિત્તમાં બળ્યા કરે છે, તેને સુખે ઉઘ આવતી નથી. ઇર્ષાળુ મનુષ્ય કદી ઉચ્ચ ગુણેને ધારક બનતું નથી, ઊલટો તે દુર્ગણોને ધારણ કરનાર બને છે. જ્ઞાની પુરૂષ એમ કહે છે કે પરના ગુણ સાંભળી ખુશ થાઓ, પરમાં અણુ જેટલો ગુણ હોય તેને પર્વત સમાન ગણીને તેની સ્તુતિ કરે એજ આ જગતની અંદર ઉચ્ચ થવાનું પગથીયું છે. મસરી પુરૂષ અધ્યાત્મ માર્ગ સન્મુખ થઈ શકતા નથી, કારણ તે બ્રાહ્યદૃષ્ટિથી દેખી શકે છે. અંતર દષ્ટિથી દેખતાં ઇદેષ રહેતા નથી, કારણ કે અંતરાત્મા પિતાના આત્મા સમાન અન્ય આત્માને ગણે છે. અંતરાત્મા, દેષ અને ગુણેને યથાર્થ નિર્ણય કરી શકે છે, તેથી તે દેષમાં સપડાતું નથીમાટે ઈર્ષ દેષ નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ, ખરેખર ઈર્ષથી છ કષ્ટ પામ્યા પામે છે અને પામશે. ઈદેવના સભાવથી જીવો, પરાજય ભૂતકાળે પામ્યા, સાંપ્રતકાળમાં પામે છે, અને ભવિષ્યમાં પામશે. . गुणवंताण नराणं, ईसाभर तिमिर पूरिओ भणसि;
जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारंमि. ભાવાર્થ- અરે આત્મા. જે તું ગુણજના લેશ માત્ર દેશને ઈ
થી કહીશ તે ખરેખર અપાર એવા સંસારમાં ગુણીજનને લેશ માત્ર એક
આ પરિભ્રમણ કરીશ. ઇર્ષથી અંધ બનેલા પુરૂષે ઘુવપણું દેષ નેવે નહિ તે બતાવે છે. ડની પેઠે જ્યાંત્યાં સગુણરૂપ સૂર્યને દેખ્યા વિના
પરિભ્રમણ કરે છે. સજજન પુરૂષની અંદર સરસવ જેટલે દેવું હોય તે મેરૂ પર્વત જેટલું કહી બતાવે છે અને ઈર્ષાળુઓ
For Private And Personal Use Only