Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ઉકિ पिच्छइ जुबई रूवं, मणसा चिंतेइ अहव खणमेगं; जो ना मरइ अकज्जं, पश्यिजतो वि इत्थीहि. ॥१९॥ साहूवा सट्टोवा, सदार संतोस सायरो हुन्जा; सो उत्तमो मणुस्सो, नायव्वो थोव संसारो. ॥२०॥ पुरि सध्येसु पवट्टइ, जो पुरिसो धम्मअत्थ पमुहेसुः अन्नुभमवाबाहं, मज्जिमरुवो हवइ एसो. ॥२१॥ ભાવાર્થ-જેઓના અંગેઅંગમાં વન તનથન નાચી રહ્યું છે, અને સુગંધથી અંગ બહેકી રહ્યું છે, અને અત્યંત કર્તા–સર્વોત્તમ આદિનાં રૂપવતી સ્ત્રીઓમાં વસ્યા છતાં જે બ્રહ્મચર્ય પાળી લક્ષણ કહે છે. ' શીલવંત રહે છે, તે સર્વોત્તમ ઉત્તમ જાણ; તે પુરૂષ સદાવંદનીય છે. રૂપવંતી યુવાન સ્ત્રીઓની સાથે સંગત થતાં જે કદાચ મનમાં ક્ષણભર ડગે, પણ અકાર્યમાં જંપલાતાં પહેલાં વૈરાગ્યથી મનને પાછું ખેંચી લે અને અકાર્યને પશ્ચાતાપ કરે, આત્મભાવથી ખરેખરી રીતે અંતરમાં પશ્ચાતાપ કરે, અને ફરીથી તે જન્મમાં સ્ત્રીઓ પ્રતિ રાગભાવ ન થાય, વૈરાગ્ય ભાવમાં વર્તે તે ઉત્તમોત્તમ બળવંત પુરૂષ જાણો. રૂપવંતી વનવસ્થાવાળી સ્ત્રીની ક્ષણવાર ઈચ્છા કરે, ભેગવવાની અભિલાષા કરે, સ્ત્રીઓએ પ્રાર્થના કરાયેલ પણ અકાર્યમાં પ્રવૃત્તિ કરે નહિ. સાધુ હોય તે સાધુ તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય સાચવે, શ્રાવક હોય તે શ્રાવક તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય વ્રત સાચવે, તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા. ધર્મ અર્થ અને કામને પરસ્પર હાનિ ન થાય, તેવી રીતે જે વર્તે તે મધ્યમ પુરૂષ ગણાય છે. સ્ત્રીઓનું તે પ્રમાણે સમજી લેવાય. एएसि पुरिसाणं, जइगुणगहणं करेसि बहुमाणं; तो आसन्नसिवसुहो, होसि तुमं नथ्यि संदेहो.. ॥२२॥ ભાવાર્થ—એ ચાર પ્રકારના મનુષ્યોનું બહુમાન કરીશ, તેમજ તેઓના ગુણેનું ગ્રહણ કરીશ હે આત્મન ! અ૫પૂર્વોક્ત પુરૂના બહુ કાળમાં તું મેક્ષનાં સુખને ભોક્તા બનીશ, એમાં માનથી થતાં ફળ. સંદેહ નથી. બ્રહ્મચર્ય વ્રતનું દષ્ટાંત આપી પુરૂષોનું વર્ણન કર્યું, તેથી ઉપલક્ષણદ્વારા અન્ય વ્રત અને ક્ષમાદિ અન્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28