Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ ડાળ કરે છે, વિદ્વાન હોય અને ગુણાનુરાગી હેય તો દૂધમાં સાકર ભળવા ખરાખર છે. ગુણાનુરાગી વિદ્વાન દષ્ટિરાગમાં સાતા નથી તેથીજ તેવા વિદ્વાન વીતરાગના ગુણાને ગ્રહણ કરી શકે છે. કારણ કે તેને મ્હારૂં તે સારૂ લાગતું નથી પણ સારૂ તે મ્હારૂ એવું લાગે છે. ગુણાનુરાગી વિદ્વાન વીતરાગનાં વચના સત્ય જાણી શકે છે અને તેને આદર કરી શકે છે. જૈનધર્મનાં અદ્ભૂત રહસ્યાને ગુણાનુરાગી વિદ્વાન સદહે છે. બહુ તપશ્ચર્યા કરનારા પણ ગુણાનુરાગ વિના એક ખીજાના ગુણ સાંખી શકતા નથી. ક્રોધાગ્નિમાં સંતપ્ત રહે છે, તપનું અજીરણ ક્રે।ધ એ કહેવતની સિદ્ધિ ગુણાનુરાગ વિના થાય છે, જો ગુણાનુરાગ પ્રગટે છે તો તપશ્રયાનું મૂળ બેસે છે. ક્રોધની શાંતિ થાય છે. સદ્ગુણુની રૂચિ ધારણ કરનાર, પોતે સુખી થાય છે. તપશ્ચર્યાની અનેક લબ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ ખીજાના ગુણ દેખવાથી કાઇને શ્રાપ આપી શકાતા નથી, ઉલટા ગુણાનુરાગથી તપશ્ચર્યા ગુણ ખીલે છે. કર્તા ગુણાનુરાગ વિના ધર્મ કરણીની નિષ્ફળતા ખતાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ વિના દાનથી પણ અન્ય સગુણા પ્રાપ્ત થતા નથી. ગુણાનુરાગી દાનેશ્વરી લઘુતાને ધારણ કરે છે, ઇર્ષ્યા આદિ દેષોને તે નાશ કરી શકે છે, જગમાં દાનને આપતો છતા પણ દાની મનમાં મલકાતા નથી, ગુણાનુરાગથી દાન ગુણ પ્રતિદિન વૃદ્ધિ પામે છે, માટે ગુણાનુરાગની અત્યંત આવશ્યકતા છે, ॥ ૢ || जइवि चरसि तव विजलं, पट्टसि सुयंकरिसि विविहकठ्ठाई; न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं. ભાવાથે—જોકે તું ભારે ઉગ્રતપ કરે અને શાસ્ત્રો ભણે તથા અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે પણ તેથી તું અનેક સ ્ ગુણાથી ઉચ્ચ થવાનેા નથી, કારણ કે તું ગુણાનુરાગ ધારણ કરતો નથી. પરના ઉપર ગુણાનુરાગ વિના તપ, વિદ્યા અને ધર્મકમ્પ્ટા પણ કંઈ ફળ આપતાં નથી, ગુણાનુરાગ વિના અન્યની તપ શક્તિપર ા આવે છે, તેમજ અન્ય પુરૂષોએ શ્રુતજ્ઞાન મેળવ્યું હોય છે તેપણ તેપર રાગ થતા નથી. તેથી શ્રુતજ્ઞાનરૂપ ગુણ આત્મામાં પ્રગટ થતા નથી. વિવિધ પ્રકારના કષ્ટો પણ ગુણાનુરાગ વિના કર્મના નાશ કરી શકતાં નથી, જ્યારે વસિષ્ઠ ઋષિપર વિશ્વામિત્રને ગુણાનુરાગ પ્રગટયા ત્યારે વસિષ્ઠના સર્વ ગુણો વિશ્વામિત્ર દેખી શકયા, એક તરફ્ ગુણાનુરાગ અને બીજી તરફ ખાદ્યુતપ બન્નેને તાળવામાં આવે તે પણ ગુણાનુરાગને પહેાંચી શકે નહિ, માટે ગુણાનુરાગ ધારણ કરવા એજ હિતશિક્ષા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28