Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 70
________________ પ્રશાલ કેસર પૂજા તે દિન થાયરે, મધપુરી સુખડીના થાળ કરી ચરણે ધરાય છે, જૈન અને જૈનેતરો પ્રસાદી લઈ જાય છે, બોલે ધંટાકર્ણનો જેજેકાર રે, મધુપુરી, હામ દામ ઠામ યશ કીર્તિ દેનાર છે, આશાપૂરક ધાર્યા કામ કરનાર છો, ધન્ય ધન્ય ઘંટાકર્ણ વીર રે, મધુપુરી, બુદ્ધિસાગર ગુરુવરની થઈ મહેરબાની, ગુણ ગાવાની શક્તિ આપી અજબ નિશાની વંદન કરી ગણેશ ઝુકાવે શીર રે, મધુપુરી ૪૧ ૨ ૩ ૪ ૦ ૦ ૪ ૦ ૦ ૪૪૬ ૪૧ ૧૪ -: મધુપુરીમાં સ્થાપિત - * XXXXXXXXX * * * * * * * (રાગ-એક પરદેશી) બુદ્ધિસાગર ગુરુવર હાથે; સ્થાપિત વીર થયા; જૈનશાસનના આંગણિયામાં અજવાળાં થયાં, આજ તમારી મૂરતિ વીરલા; દેશોદેશ પૂજાય રે, ઘરઘરમાં ઓ વીર ! તમારાં, ગુણનાં ગીત ગવાય રે, શ્રદ્ધાવંત ભક્તોના કાર્યો, સફળ થઈ ગયાં. જૈનશાસનના જિનવર મહાવીર દેવના, તમે વડા ભક્ત છો વીર રે, હાક વાગે છે દુનિયામાં વીર; શાસનમાં શૂરવીર રે, આશાપૂરક વાર તમારાં, ગુણ ગાજી રહ્યા મંત્ર જાપની જબરી શક્તિ, ભલભલા પણ ઝૂકે રે, ભાવિક ભક્તો શ્રદ્ધા ભાવે, ચરણ તમારાં પૂજે રે, આરાધ્યા તેનાં જીવન તો ઉજ્જવળ થઈ ગયા. જૈનશાસનના બુદ્ધિસાગર સદ્ગુરુએ, પૂજામાં સમજાવ્યું રે, ૬૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84