Book Title: Dhyanavichar Author(s): Kalapurnsuri Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan View full book textPage 4
________________ ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પરમ પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયયોગીશ્વર પૂજ્ય દેવચંદ્રજીએ ઉપરના કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. - પૂ.પં.શ્રી ઉદ્ગારોમાં પોતાની વ્યથા પ્રગટ કરી છે. મુક્તિચંદ્રવિજયજી - પૂ.પં.શ્રી મુનિચંદ્રપૂજ્યશ્રીએ પણ અલગ શબ્દોમાં પોતાની વિજયજીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વ્યથા ઠાલવી છે. એવું લાગે છે કે દરેક મુક્તિશ્રમણવિજયજીએ ચીવટપૂર્વક આ કાળમાં આવા અનુભૂતિ-સંપન્ન ગ્રંથનું પ્રૂફ-રીડીંગ કર્યું છે. મહાપુરુષોની વાણી સમકાલીન જન- ઉપકારી પૂજ્યોને અમે વંદના કરીએ સમાજ નહિ સમજી શકતો હોય અથવા છીએ. વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, રવિવાર, તો સમજનાર વર્ગ અલ્પ જ હશે ! તા. ૧૯-૦૨-૨૦૦૬ના પૂજયશ્રીના છતાં આવા સાહિત્યની રુચિ શંખેશ્વરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પાવન ધરાવનાર વિરલા લોકો હોય પણ છે. એ પ્રસંગે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું વિરલા અને હીરલા લોકો માટે જ આ છે, તે ખૂબ જ આનંદનો વિષય છે. પ્રસ્તુત પુસ્તકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું ધ્યાનમાં રુચિ ધરાવનારા છે. વિદ્વદર્ય પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજીએ પુણ્યશાળીઓના કર-કમળમાં પ્રસ્તુત પુનઃ પ્રકાશનનું આ મેટર તપાસ્યું છે. પુસ્તક સપ્રેમ સમર્પિત છે. પૂજ્યશ્રીના પટ્ટધરરત્ન પરમ શાસન - પ્રકાશક ધ્યાન વિચાર (વિવેચન) • ૪Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 382