Book Title: Dharmpariksha Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri Publisher: Andheri Gujarati Jain Sangh View full book textPage 3
________________ પ્રથમ આવૃત્તિ મૂલાં નકલ-૫૦૦ રૂ. ૧૦૦-૦૦ જીતેન્દ્ર બી. શાહ 6 છગી પ્રિન્ટ વીર વિ. સં. ૨૫૧૩ ૩૦૫, મહાવીર દશને, વિ. સં. ૨૦૪૩ કસ્તુરબા ક્રોસ રોડ નં. ૫, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૬ ફેન : C/o. ૩૧૭૮૧૦/ ર૯૫૫૭૬ ૦ સર્વહક્ક શ્રમણપ્રધાનશ્રી જૈનસંઘને આધીન છે. ૦ આ પુસ્તક પ્રકાશનને તમામ ખર્ચ શ્રી અધરી ગુજરાતી જૈનસંઘના જ્ઞાનનિધિમાંથી કરવામાં આવ્યો છે. - પ્રાપ્તિસ્થાન :૧. પ્રકાશક, ૨. દિવ્ય દર્શન કાર્યાલય ૩ દિવ્ય દર્શન કાર્યાલય C/o ભરતકુમાર ચતુરદાસ C/o કુમારપાળ વિ. શાહ કાળુશીની પળ, કાળપુર ૬૮, ગુલાલવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુંબઈ-૪૦૦ ૦૦૪ r' s સમર્પણ અને વંદન * જેઓશ્રી સંસારીસંબધે મારા કાકા છે, તે જ જેઓશ્રીના પગલે પગલે સંસારી સંબંધે મારા બીજા કાકા, દાદીમા, ૪ ફેઈ, માતુશ્રી, એક ભાઈ, એક બહેન અને હું એમ નજીકના કુટુંબી ૧૦ સભ્ય પ્રવજ્યાના પુનિત માગે આવ્યા. # કર્મ સાહિત્યનિષ્ણાત સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત પ્રેરણાથી રચાયેલ કર્મસાહિત્યવિષયક મહાન ગ્રંથ “અંધવિહાણના બે મુખ્ય સૂત્રધારામાંના જેઓ શ્રીમદ એક છે, તે મારા દાદા ગુરુદેવ કમ સાહિત્ય વિશારદ, અધ્યાત્મરસિક, વ્યવહાર કુશળ, પ્રભુદર્શન વ્યસની સહજાનંદી પ. પૂ. આચાર્યરવેશ શ્રીમવિજય ધર્મજિત સૂરીશ્વરજી મહારાજાના કર કમલમાં સાદર સમર્પણ, અને ચરણકમલમાં કેટિશઃ વંદન સુનિ અમચશેખર વિજયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 552