Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 11
________________ આંતરિક ગુંજારવ મૈત્રી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧. પ્રમોદ ગુણથી ભરેલા ગુણી-જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ-કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ૨. કરુણા દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. ૩. માધ્યસ્થ્ય માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માર્ગની, તો યે સમતા ચિત્ત ધરું. ૪. (એક ભાવનાપ્રિય વ્યક્તિનો આ આંતરિક ગુંજારવ છે.)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 180