Book Title: Chhandolankaranirupanam
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ મામ્ અલંકાર ૫૮ – –– છંદ ૨૮ -0. (१) प्रेमसूरिर्विदेहानगारव्रजात् शालिशीलादहोऽत्रागतोऽभूदिति । (२) मोहदर्पच्छिदेको बभूवानिशम् वारणो वारणानां हि कण्ठीरवः ।। (૧) ખરેખર, સૂરિ પ્રેમ મહાવિદેહના સુંદર શીલવાળા મુનિઓના સાર્થમાંથી હે કેવળીઓમાંથી અહીં આવ્યા હતા. (૨) એક તે પ્રભુએ (અહી) મોહના અભિમાનને છેદી નાંખ્યું હતું. કેમકે હાથીઓને વારનારો તો સિંહ (જ) હોય છે (અન્ય નહીં). અને અલંકાર ૫૯,૬૦ —છંદ ૨૯ છે. (૨) હેતુપમા – જેમાં સાદેશ્ય ધર્મ (અહીં ક્ષમાદિ) ને કારણ તરીકે મૂકીને ઉપમાન (અહીં પૃથ્વી વગેરે) સાથે ઉપમેયનું સાધર્મ બતાવાય. લલિતા છંદ (ત, ભ, ફ, ર) દ્વાદશાક્ષરીય ડડાડાllડાડાંડ (૧) રાત્રે કૃપડવતિ ગુરુમુનિદ્રબં, बाह्याद्रिपोः स गुरुरान्तरात्तथा । | (૨) સાન્તા ક્ષમાં પ્રથમત: સુદાં વિવું, सोमत्वतो ह्यनुकरोति सर्वथा ।। (૧) રાજા રાજ્યને બાહ્ય શત્રુથી રક્ષે છે અને ગુરુ મુનિગણને આંતરશત્રુથી રહ્યું છે, (૨) ગુરુ ક્ષમાથી પૃથ્વીનું, પ્રથમથી સુધાનું અને સૌમ્યતાથી ચન્દ્રનું, સર્વથા અનુકરણ કરે છે. (૧) તુલ્યયોગોપમા - જેમાં ઉપમાન (રાજા) ની ક્રિયાના સાદેશ્યથી ઉપમેયને તેની સાથે સરખાવાય. બ્રાહ્મણ કૌડિન્ય ન્યાયથી અહીં અણગાર એટલે કેવલિ સિવાયના સાધુઓ... (૧) અનન્વયાલંકાર - જ્યાં એક જ વસ્તુ ઉપમાન – અલંકાર ૬૨,૬૩– –– છંદ ૩૧ - મૃતયુક્તત્વનું અતિક્રમણ કરે છે. (અર્થાત તેમના જ્ઞાન અને શેષ ગુણગણ જાણે પરસ્પર સ્પર્ધાથી વધતા હતા.) સન્ અલંકાર ૧ છંદ ૩૦ -0. અને ઉપમેય બન્ને રૂપે વર્ણવવામાં આવે. ઉપમેયોપમા – જેમાં ઉપમેયની (અહીં વિદ્વતા) ની ઉપમા અન્ય ઉપમેય (ગુણગણની પુષ્કળતા) ને અપાય. પુષ્પિગ્રા છંદ ૧-૩ પાદ (ન, ન, ર, ય) = ૧૨ ૨-૪ પાદ (ન, જ, જ, ર, ડ) = ૧૩ પાદ ૧, ૩ ) Illlllડાડાડડ ૨, ૪ ) Illiડાડાડાડડ (૧) વિશ ફુદ કૃતસ્તિ ફેશન , सुगुरुरयं ननु वस्तुतः स्वसमः । (૨) ગુણTળપુરુત્વમી સૂરઃ श्रुतयुततामधिरोहति स्फुटं हि ।। અહીં તો માત્ર દિગ્દર્શન કર્યુ છે. હકીકતમાં આ સગુરુ પોતાની સમાન છે. આ સૂરિની ગુણગણની પુષ્કળતા તેમના (૨). (૧) સ્મરણાલંકાર - જેમાં ઉપમેયને જોઈને ઉપમાન (અહીં શાસ્ત્રોક્ત સાધુઓ) ની સ્મૃતિ થાય. રૂપકાલંકાર - જ્યાં ઉપમાન અને ઉપમેયનો અભેદ વર્ણવવામાં આવે તે રૂપકાલંકાર. સાવયવ સમસ્તવસ્તુવિષય રુપકાલંકાર – જ્યાં સમસ્તરૂપે અવયવો અને અવયવીના રૂપનું વર્ણન હોય. મજુભાષિણી/નન્દિની છંદ (સ,જ,સ,જ,ગુ) ત્રયોદશાક્ષરીય llડાડાliડાડાડ (૧) શ્રતનેત્રકૃમિનાં સ્મૃતિ मवलोक्य लोकहृदये न नाऽभवत् ।

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28