________________
અહીં ચક્રવાક પંખીને બ્રહ્માની ઉપમા આપી
હોવાથી જાતિઅધિકત્વ દોષ છે. (૪) પ્રમાણઅધિકત્વ - પતિમિવ નમસ્તે ! અહીં
નાભિને પાતાળની ઉપમા આપી હોવાથી પ્રમાણ
અધિકત્વ દોષ છે. (૫) ધર્માધિકત્વ – કુન્દષ્યિ સમુન્નચ્છિત્ની
મમરાTI | અહીં ભ્રમરમાં અધિક ધર્મવાળી કુન્દલતાની ઉપમા આપી હોવાથી ધર્માધિકત્વ
દોષ છે. (૬) ધર્મન્યૂનત્વ – નહિં 4 મહિં વાવી વત્
ત્ર સુદાવે ! અહીં કમળ વગેરેને નેત્રાદિથી સરખાવ્યા છે. પણ તે ઉપમાનો માત્ર વધૂપક્ષે જ છે. માટે ધર્મન્યૂનત્વદોષ છે.
• લિંગાદિના ભેદથી થતાં દોષો • (૧) લિંગભેદ > વાપીવ વિમત્ત વ્યોમ, રંજીવ થવ7:
શશી! અહીં વાપી સ્ત્રીલિંગ છે અને વ્યોમ
(આકાશ) નપુંસકલિંગ છે. હંસી સ્ત્રીલિંગ છે
અને ચન્દ્ર પુલિંગ છે. માટે લિંગભેદ દોષ છે. (૨) વચનભેદ – સરીસીવામનું વ્યોમ વહાલા રૂવ સિત:
શશી | અહીં સરોવર બહુવચનમાં છે. અને આકાશ એકવચનમાં છે. માટે વચનભેદ દોષ છે. અપવાદ - જ્યાં વચનભેદે પણ ધર્મો એકરૂપ હોય તો બંનેમાં અનુગમ થઈ શકે છે. માટે દોષ નથી. જેમકે તવો ધર્ત શામાં તવીયા विभ्रमा इव।
• અસાશ્યાદિથી થતાં દોષો • (૧ અસાદ્રશ્ય – પ્રજ્ઞામિ હાવ્યશશિનું વિતતાર્થમિ |
અહીં કાવ્યને ચન્દ્રની ઉપમા આપી છે. પણ
તે બેમાં સાદેશ્ય નથી. (૨) અસંભવ – નાખ્યીમાના રૂઢ વારિવારી:
કિનાર્ધમાન પરિષિnોડતા અહીં મધ્યાહન — — —૧૦૨)
— —
ટૂંકમાં સર્વત્ર ઔચિત્ય જાળવવું જોઈએ - उचितस्थानविन्यासादलङ्कृतिरलङ्कृतिः । ઉચિત સ્થાને કરેલા પ્રયોગથી જ અલંકાર ખરી રીતે અલંકાર બની શકે.
સૂર્યમાંથી જલવૃષ્ટિની ઉપમા આપી છે. કે જે અસંભવિત છે.
• અપરિહાર્ય દોષો • આ દોષો હકીકતમાં દોષરૂપ નથી ગણાતા.
કારણ કે તેનો પરિહાર શક્ય નથી. (૧) કાળભેદ – પુત્રમાપ મુદતી પ્રસામવ ચેતનાને
અહીં પ્રસ્તુત વસ્તુ ભૂતકાળમાં છે. જ્યારે
ઉપમાન વર્તમાનકાળમાં છે. (૨) પુરુષભેદ ) વિશ્વાસે વં નતેર ! અહીં
લતાના પક્ષે વિશ્વાનને એમ તૃતીયપુરુષનું રૂપ
આવે. (૩) આજ્ઞાર્યાદિ ભેદ હોવ વિદતુ તે સેવ કીર્તિદા.
અહીં ગંગા સાથે પ્રવતિ એવું રૂપ જોઈએ.
જે
..
૧)
વ્યરચના માટે MASTER KEYS ( કાવ્યની રચના માટે કેટલું જ્ઞાન જોઈએ ? તેનો જવાબ એક શ્લોકમાં એવી રીતે આપ્યો છે કે એવો કોઈ વિષય નથી કે જે કાવ્યનું અંગ ન બને (ન્યાય, વ્યાકરણ, કોષ, શિલ્પ, નીતિ વગેરે..) માટે કવિના માથે મોટો ભાર છે.(આનો એક અર્થ એ પણ થઈ શકે કે આપણા કોઈ પણ વિષયના જ્ઞાનનો ઉપયોગ કાવ્યરચનામાં થઈ શકે છે.) — — ૧૯૪ — — —