Book Title: Chhandolankaranirupanam
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009537/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ છે. શ્રીભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દીએ નવલું નજરાણું (૧૯૬૭-૨૦૬૭ - ચૈત્ર વદ ૬) જ : 2 છન્દોલંકાણનિરૂપણમ પ્ર - જ (છંદ અને અલંકારોની Short & Sweet 21480, A Shortcut for Poets) છે - ઉપન્યાસ ......... છંદજ્ઞાનભૂમિકા.... .............. છંદજ્ઞાન-શોર્ટકટ અલંકાર-શોર્ટકટ મંગલ-વિષયનિર્દેશ ........ ૪૨ છંદ, ૧૧૮ અલંકારોની ફોર્મ્યુલા, સમજુતી, ઉદાહરણ .................... ૧૯ ઉપમા વ્યંજક શબ્દ-ધાતુઓનો ખજાનો ..... ૨૦ દોષનિરુપણ......... ...........૧૦૦ કાવ્યરચના માટે Master keys ................ ૧૦૪ જ્ઞાન મૃતં નમ્............... વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી-શિશુ પંન્યાસપ્રવરશ્રીકલ્યાણબોધિવિજયજી ગણિવર્ય પ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ઉપન્યાસ - પંન્યાસ શ્રીકલ્યાણબોધિવિજયજીગણિવર્ય સાહ્ના' આ ધાતુથી છંદ શબ્દનો ઉદભવ થયો છે. જીવમાત્રને આહલાદ-સુખ ગમે છે. તેથી જ ગીતસંગીતમાં પણ સહજ રસ-આનંદ આવે છે – એ સર્વાનુભવસિદ્ધ છે. જીવના આ સ્વભાવને ધ્યાનમાં લઈને લાખો શાસ્ત્રો પણ છંદમય રચાયા છે. આ પ્રબંધ કવિ બનવા માટે જ છે એવું નથી. વાંચના માટે પણ છંદોનો અભ્યાસ અનિવાર્ય છે. વર્ષોના પર્યાયવાળા વિદ્વાન કહેવાતા મહાત્માઓ વગેરે પણ પાઠ લેતા-આપતાં ટીકા વગેરેમાં એકાદ શ્લોક આવે તેને ગદ્યની જેમ રગડાવી દે અથવા તો પદની જેમ બોલવાનો. નિફ્ટ અને હાસ્યાપદ પ્રયાસ કરે એ કેટલું દુઃખદ છે ! પાક્ષિક પ્રતિક્રમણમાં સ્નાતસ્યા સ્તુતિ કોઈ એવી રીતે બોલે ત્યારે આપણો પ્રતિભાવ કેવો હોય છે ? એ યાદ કરશું તો આ વાત સમજાઈ જશે. પ્રારંભે જ જણાવ્યું તેમ છંદનો સ્વભાવ છે કે એ આહલાદદાયક હોય છે. છંદના પ્રકાર, વિરામ વગેરેના જ્ઞાનપૂર્વક બોલવામાં આવે એટલે એ પરમ આહલાદ તો આપે જ છે, સાથે સાથે એના શબ્દો ને ભાવોનો પ્રભાવ પણ અનેક ગણો વધી જાય છે. જેમ તેમ બોલી જવું એ તો તેનો એક અપેક્ષાએ અનાદર અને આશાતના પણ છે. કાવ્યમીમાંસા નામના ગ્રંથમાં કહ્યું છે કે કાવ્યરચના કરવી એ તો સહેલી વસ્તુ છે. પણ કાવ્યનું ઉચિત ઉચ્ચારણ કરતા તો તે જ જાણે છે કે જેના પર મા સરસ્વતીની કૃપા હોય. અને એવું ઉચ્ચારણ જો આવડી જાય તો સંસ્કૃતનો કક્કો પણ નહીં જાણનારા લોકો મંત્રમુગ્ધ થઈને તેનું કાવ્ય સાંભળ્યા કરશે. જૈનેતરો તો માને છે કે અનુચિત ઉચ્ચારણથી મા સરસ્વતી નારાજ થાય છે. પ્રાચીન સમયના ગૌડ દેશના વિદ્વાનો એવો ઉચ્ચાર કરતા હતાં. તેમનાથી ત્રાસી જઈને મા સરસ્વતીએ બ્રહ્માને ફરિયાદ કરી - નીરો વા ચનતુ — — - ૫ — — Page #2 -------------------------------------------------------------------------- ________________ થા-મા વાતુ સરસ્વતી – કાં તો હવે ગૌડ પંક્તિો. કાવ્યપાઠ છોડી દે અને કાં તો મારા બદલે બીજી સરસ્વતી નીમી દો. આ ઉપરાંત જેઓ શાસસંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે - કરવાની ભાવના ધરાવે છે. તેમને પણ આ પ્રબંધનું જ્ઞાન અનિવાર્ય છે. દશ હસ્તપ્રતિઓથી જે કામ ન થઈ શકે, એ કામ આ લઘુપુસ્તિકાના જ્ઞાનથી થઈ શકે છે. તેવો સ્વયં અનુભવ થશે. વિશિષ્ટ અશુદ્ધિઓ'ખંક્તિ અંશો વગેરેના અવસરે તો તેની પૂર્તિ માટે છંદજ્ઞાના અત્યંત ઉપયોગી નીવડશે એ નિશ્ચિત છે. આ સિવાય પણ અગણિત છંદો છે. પરિમિતાનિ છન્દ્ર શાસ્ત્રાળ (જ્ઞાતાધર્મવથાવૃત્તિ:) છંદોનુશાસન જેવા વિશાળ ગ્રંથમાં ય સર્વ છંદો સમાઈ શક્યા નથી. વર્તમાનમાં તો વિશેષથી સંક્ષેપરુચિ જીવો હોવાથી, તેમના અનુગ્રહ માટે આ પ્રયાસ છે. માટે મુખ્ય અક્ષરમેળ છંદો અહીં દર્શાવ્યા છે. અલંકારની વ્યુત્પત્તિ કરણ-કર્તા બંને રૂપે થાય છે. (૧) કાયિતેડન (૨)સત્તરોતીતિા પ્રથમમાં જેના વડે અલંકૃત કરાય છે. અહીં અલંકાર એ સાધનમાત્ર થઈને બાહ્ય-ઔપાધિક ધર્મ બને છે. જ્યારે દ્વિતીયમાં જે અલંકૃત કરે છે, અહીં અલંકાર એ કાવ્યનો સ્વાભાવિક ધર્મ બને છે. વાસ્તવમાં અલંકાર એ માત્ર કાવ્યને અલંકૃત કરવાનું ઉપકરણ જ નથી. પણ વસ્તુ કે વ્યક્તિમાં રહેલ મનોવૈજ્ઞાનિક સૌન્દર્યને સ્પષ્ટ કરવાનું સરળ સાધન પણ છે. આ પ્રબંધના વાચકને આની પ્રતીતિ થયા વિના નહીં રહે. આગમમાં દશ પ્રકારના સત્ય બતાવ્યા છે જેમાંનું એક છે હોવમસળે = ઉપમાસત્ય. મુખ ચંદ્ર જેવું છે – આ વાત પણ સત્ય છે. ઉપમા એ અલંકારોનો આધાર છે. માટે એના ઉપલક્ષણથી બીજા પણ અલંકારો સમજી શકાય. અલંકારોના જ્ઞાન વિના અર્થઘટન કરવામાં ઘણી થાપ ખવાતી હોય છે. અદભુત શ્લેષ વગેરેથી ભરેલો શ્લોક અજ્ઞાનને કારણે સમજાય નહીં, પછી સાવ અગબબગષ્મ અર્થ કરી ગાડુ ગબડાવી દેવાય અથવા તો “આ શ્લોકમાં જ કાંઈ ભૂલ લાગે છે' એમ કહીને છોડી દેવાય એ તો શાસ્ત્ર અને શાસ્ત્રકારને કરેલો કેટલો અન્યાય છે ! એમની કેટલી આશાતના છે ! અલંકારોનો પ્રયોગ તો ગદ્ય અને પદ્ય બંને સાહિત્યમાં થતો હોય છે. માટે ગલે ને પગલે અલંકારોનું જ્ઞાન ઉપયોગી બની શકે. ગામડિયો મૂઠી ધાન્ય માટે ચિતામણિરત્ન વેંચી દે અને ઝવેરી એને માથે મૂકીને નાચે... બરાબર આ જ ઘાટ અલંકારઅજ્ઞાની અને જ્ઞાનીની બાબતમાં ઘડાતો હોય છે. અલંકારો પણ આટલા જ છે એમ ન સમજવું. કવિરાજોની વચનરચનાનાં પ્રકારોનો અંત ન હોઈ શકે. માટે અલંકારોની સીમા નથી. ક.સ. હેમચન્દ્રાચાર્યે પ્રસ્તુત અલંકારોનો સમાવેશ ૨૯ અલંકારોમાં કરેલ છે. પણ તેના વિશદ જ્ઞાન માટે આ ભેદોનો અભ્યાસ જરૂરી છે. આ બધું મિથ્યાષ્ટિઓનું છે એમ સમજવું ઉચિત નથી. સિદ્ધાન્તસાર ગ્રંથમાં કહ્યું છે કે છંદ અને અલંકારોનો ઉદભવ “ક્રિયાવિશાલ' નામના અગિયારમાં પૂર્વમાંથી થયો છે – 'छन्दोऽलङ्कारशास्त्राणां, क्रियाणां प्रतिपादकम् । ક્રિયાવિશાનના ધ્યાd, નવોટિપપ્રમ” Tીર-૧૦૮ાા' હકીકતમાં તો સમ્યગ્દષ્ટિ જીવ વડે પરિગૃહીત હોય તે શ્રુતજ્ઞાન જ હોય. માટે તે રીતે પણ આ જ્ઞાન સમ્યક ઠરે છે – વ્યવિરા-ઇન્ડો-ડાઉનનાદવ-વ્યિ-ત-ળતરા सम्यग्दृष्टिपरिग्रहपूतं जयति श्रुतज्ञानम् ।। આ પરિસ્થિતિ સમજીને વિદ્યાર્થીઓ વાંચન ચાલુ કરતાં પૂર્વે આ પુસ્તિકાનો અભ્યાસ કરશે - અધ્યાપકો કરાવશે. એવી આશા રાખું છું. વિશિષ્ટ ક્ષયોપશમ વિના, અધ્યાપક વિના પણ માત્ર અઠવાડિયાની અંદર આ વિષયમાં પારંગત થઈ શકાય એવી આ સરળ અને ટૂંકી Page #3 -------------------------------------------------------------------------- ________________ રચના છે. “વ્યામુવા પ્રસ્થા?’ એ ન્યાયે શરૂઆતનો અંશ થોડો કઠિન છે ખરો, પણ જેમ જેમ આગળ વધો એટલે વધુ ને વધુ સરળ થતું જશે. અહીં ૪૨ છંદ અને ૧૧૮ અલંકારોની સમજૂતી આપી છે. મૂળ શ્લોકો સિદ્ધાન્ત મહોદધિ-મહાકાવ્યના છે. આ કાર્ય શ્રીભટેવા પાર્શ્વનાથ-ચાણસ્મા (રચના સ્થળ) તથા પૂજ્યગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપાવૃષ્ટિથી સંપન્ન થયું છે. સંપાદનમાં મુનિરાજશ્રી તીર્થપ્રેમ-ભાવપ્રેમ-રાજપ્રેમવિજયજી સહાયક બન્યા છે. પાર્થ કોમ્યુટર્સ શ્રી વિમલભાઈનો સહકાર પણ સ્મરણીયા છે. અભ્યાસુવર્ગ આના ઉપયોગ દ્વારા સ્વ-પર કલ્યાણના સાધક બને એ અભિલાષા સાથે જિજ્ઞાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ્યું. જે છંદ જ્ઞાન ભૂમિકા છે લઘુ = જે વર્ણમાં હ્રસ્વ સ્વર હોય અને જેની પછીનો. વર્ણ જોડાક્ષર ન હોય તે નિશાની ? | ગુરૂ = જે વર્ણમાં દીર્ઘ સ્વર હોય અથવા જેની. પછીનો વર્ણ જોડાક્ષર હોય તે નિશાની - ડા ત્રણ વર્ણના સમૂહને ગણ કહેવાય. ગણ આઠ છે. તેમના નામ અને લઘુ-ગુરુ ની સમજૂતી નીચે પ્રમાણે છે. મ - ગણ - ડ ડ ડ ભ - ગણ - ડ | | ત - ગણ ) ડ ડ | ન - ગણ ) | | | ૨ - ગણ - ડ ા ડ સ - ગણ | | ડ જ - ગણ 2 | ડ | ચ - ગણ | ડ ડ આ ગણોને સહેલાઈથી યાદ રાખવા માટે આ codeword પ્રસિદ્ધ છે ? માતારાજભાનસય(માતા) દા.ત. “મ' ગણ લેવો હોય તો “મ' થી ચાલુ થતા ત્રણ વર્ણ લો - માતારા હવે તેના પ્રમાણે લઘુ-ગુરુ મૂકી દો - ડ ડ ડ. મ ગણ મળી ગયો. (જોડાક્ષરની પૂર્વના વર્ણ પર ભાર મૂકવો પડે છે. = તીવ પ્રયત્ન કરવો પડે છે. માટે તે વર્ણ લઘુ હોય તો પણ તેને ગુરુ ગણ્યો છે. પણ જ્યાં જોડાક્ષર પૂર્વે ભાર મૂકવો પડતો નથી. ત્યાં તે સ્વર ગુરુ ગણાતો નથી. છંદોનુશાસનમાં “તવ હિચાહિયે મમ દીરભૂત' ઈત્યાદિથી આના ઉદાહરણો આપ્યાં છે. (સૂત્ર-છ વૃત્તિ:) વળી આવા જોડાક્ષરો પૂર્વે ય જ્યાં તીવપ્રયત્ન કરવો પતો હોય. તે તો ગુરુ જ ગણાય છે. આનો ઉપયોગ જવલ્લે જ દેખાય છે. માટે સ્વયં કરતા વિચારવું, પણ કોઈએ કરેલ હોય ત્યાં તેની ભૂલ ન કાઢવી.) જ છંદજ્ઞાન SHORTCUT # મ ગણ વગેરે કોઈ ગણના જ્ઞાન વિના પણ છંદોનો પ્રયોગ કરી શકાય છે. માત્ર ગુરુ અને લઘુ કોને કહેવાય તે બરાબર સમજી લો, છંદની ફર્મ્યુલા મુજબ ગુરુ-લઘુ મૂકી દો અને તે મુજબ રચના કરી લો, એટલે શ્લોક તૈયાર. ફેર્મ્યુલા યાદ ન રહે તો.... જે શ્લોક આવક્તા હોય તે ક્યા છંદના છે તે યાદ રાખી લો. અને તેની (ચારમાંથી કોઈ પણ એક) પંક્તિના આધારે ગુરુ-લઘુ મૂકી દો. એટલે ફેમ્ફલા મળી જશે. જેમ કે - ભક્તામર૦, ભાવાવનામસુર૦ – વસંતતિલકા છંદ સ્નાતસ્યા > શાર્દૂલવિક્રીતિ છંદ આમૂલાલોલધૂલિ. > સંગ્ધરા છંદ બોધાગાધ સુપદ૦ – મન્દાક્રાન્તા છંદ — — – ૧ – – Page #4 -------------------------------------------------------------------------- ________________ (અનુષ્ટ્રપ-ઉપજાતિ જેવા છંદોમાં ફોર્મ્યુલા યાદ રાખવી જોઈએ. જે છંદોમાં યતિ-વિરામ હોય તે પણ સમજી લેવા જોઈએ. એક લાઈનમાં જ્યાં વચ્ચે અટકવાનું છે તેને યતિ કહેવાય. તેની સમજૂતી આગળ આપી છે.) * અલંકાર સર્વરશ્ય જે અલંકારો ઘણાં પ્રકારના છે પણ તે બધાનો મૂળાધાર ઉપમાલંકાર છે. નીચેના ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ થશે તથા બહુ સરળતાથી ટૂંકાણમાં અલંકારોનો પરિચય થશે. (૧) ઉપમા - વન્દ્ર રૂવ મુa | (૨) ઉપમેયોપમાં – મુમવ વન્દ્રા, ચન્દ્ર વ મુવી (૩) અનન્વય - મુવમવ મુa| (૪) પ્રતીપ - મુમવ વન્દ્રા (૫) સ્મરણ - વન્દ્ર દૃષ્ટા મુવં મરામાં (૬) રૂપક - મુવમેવ વન્દ્ર: (૭) પરિણામ - મુન્દ્રા તા: શામ્યતા (૮) સંદેહ - વિમિદં મુમુતાદો ચન્દ્રઃ (૯) બ્રાન્તિમાન – વેન્દ્ર તિ વહોરાત્ત્વમ્ભવમનુધાવતા (૧૦) ઉલ્લેખ - વન્દ્ર તિ વોરા, હમમિતિ चञ्चरीका त्वन्मुखे रज्यन्ति । (૧૧) અપદ્ય – વન્દ્રોડયું ન મુa| (૧૨) ઉબેક્ષા - નૂને ચન્દ્રકા (૧૩) અતિશયોક્તિ - દ્રોડયમ (૧૪) તુલ્યયોગિતા - મુનિ શ્રમને નિનતા (૧૫) દીપક – નિશિ વર્ઘનુષં ૨ દૃષ્યતા, (૧૬) પ્રતિવસ્તૃપમા - નૂર વહિં રડ્યામિ, વન્દ્ર एव चकोरो रज्यति..। (૧૭) દષ્ટાન્ત – વિવિ વન્દ્રો મુવિત્વમ્ભવમ્ (૧૮) નિદર્શના – મુવં શ્રિયં વિમર્તિા (૧૯) વ્યતિરેક - નિર્વહન પુર્વ વન્દ્રીતરિતો. (૨૦) સહોક્તિ - ત્વનુયેન સમું વન્દ્રો નિશાનું દૃષ્યતા. (૨૧) સમાસોક્તિ – મુક્યું નેત્રવિર સ્મિતોનો पशोभितम्। (૨૨) શ્લેષ – સન્નેન સદ્દશ વä રિતિક્ટના (૨૩) અપ્રસ્તુતપ્રશંસા - મુવી પુરતનો નિશ્ચમ આ રીતે જાણે ઉપમારૂપી એક નર્તકી જાત જાતના રૂપો કરી કાવ્યના સ્ટેજ પર નૃત્ય કરે - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ.દે.શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. શિષ્ય પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્યની પ્રેરણાથી • દ્રવ્યસહાયક • શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ નિઝામપુરા (વડોદરા) હસ્તે – શ્રી આદિનાથ જૈન સંઘ જ્ઞાનનિધિ-વ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના • પ્રાપ્તિસ્થાન છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Co. ચંદ્રકાંત એસ. સંઘવી, ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ (ઉ.ગુ.) ફોન (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ Printed by : SHRI PARSHVA COMPUTERS, 58, Patel Soci., Jawahar Chowk, Maninagar, | A'bad-8. Tel.25460295 Page #5 -------------------------------------------------------------------------- ________________ * अथ छन्दोऽलङ्कारनिरूपणम् * | (મંગલ + વિષયદર્શન) (નતિની) गुरुगुणगुरुराज्ञो गुञ्जनं सद्गुणानां, कविकृतिगुणकारश्चार्वलकारवारः । सुपथिगतिगमेवं छन्दसां रुपणं च, ____क्रियत इह सकृत्तत्तूद्भवादीबे सम्यक् ।। (૧) ગુરુગુણોવાળા ગુરુરાજ સૂરિપ્રેમ)ના સગુણોનું ગુંજન (૨) કાવ્યને ગુણ કરનારો એવો સુંદર અલંકારોનો સમૂહ અને (૩) સરળ માર્ગે ગતિ કરતું એવું છંદોનું નિરુપણ १. यथा सकृदेव दुग्धनाशो दध्युत्पत्ति- गौरसस्थैर्यं च भवति તથા જેમ દહીનો ઉત્પાદ, દૂધનો નાશ અને ગોરસની સ્થિરતા એક સાથે થાય છે. ૨. રૂવ સાથે નિત્ય સમાસ. જેમ ઉત્પાદાદિ ત્રણ એક સાથે થાય છે, તેમ (એક સાથે) આ (ત્રિપુટી) (મારા વડે) કરાય છે. [ ननु ग्रन्थादौ मङ्गलकरणरुपस्य शिष्टाचारस्याऽनादृतिरिति चेत् ? न, गुरुरितिपदस्याऽप्रतिममङ्गलत्वात्, तस्य मोक्षप्रथमकारणत्वात्, 'तो सेविज्ज गुरुं च्चिय मुक्खत्थी मुक्खकारणं पढमं ।' इति वचनात्, ‘मां गालयत्यपनयति भवाद्' इति मङ्गलशब्दनिरुक्तस्य गुरौ સાર્થવિતિ દિવI] જે ઉપમાલંકાર જ્યાં ઉપમાન અને ઉપમેયનું સુંદર સાદૃશ્ય, સહૃદયજનોનાં અંત:કરણને આહલાદજનક એવું જોવામાં આવે તે ઉપમાલંકાર (અર્થાત સાદૃશ્ય હોય પણ સુંદરતા કે આહલાદજનકતા ન હોય તો તેવી ઉપમાનો પ્રયોગ ન કરવો.). સન્ અલંકાર ૧-૪- —- છંદ ૧ 0 પૂર્ણોપમા :- જેમાં ઉપમેય (મુખ), ઉપમાના (ચન્દ્ર) સાધારણધર્મ (આહાદકતા), સાદેશ્યવાચી શબ્દ (વ, વત્ વિ.) આમ ચારે હોય તે પૂર્ણોપમા. લુમોપમા :- જેમાં ઉક્ત ચારમાંથી એક કે વધુનો લોપ થયો હોય તે, (૧) શાબ્દી પૂર્ણોપમાલંકાર - જ્યાં વત્ વગેરેનો પ્રયોગ હોય તે શાબ્દી (૨) આર્થી લુપ્તોપમાલંકાર ) જ્યાં ઉક્ત પ્રયોગ ન હોય તે આર્થી. અનુષ્ટ્ર, છંદ - (અષ્ટાક્ષરીય) સર્વત્ર પ'મો લઘુ, ૬'છું ગુરુ. પાદ ૧-૩ માં ૭ મો ગુરુ પાદ ૨-૪ માં ૭ મો લઘુ. ને અલંકાર ૧-૪ - - - છંદ ૧ - (૧) વિદીયોવત્રિરીત્તજ્વ, સમાર્નન્ય પુરું વ્યથા (२) सकृद्वागर्थसड्काशौ, छन्दोऽलङ्कारको ब्रुवे ।। આકાશની જેમ નિરાલંબન એવા ગુરુને આલંબીને વાણી અને અર્થની જેવા (એક સાથે હોવાથી સાદેશ્ય છે) છંદ અને અલંકારોને એક સાથે કહું છું. • ઉપમા વ્યંજક શબ્દો प्रतिपक्ष प्रतिबिम्ब प्रतिद्वन्द प्रतिच्छन्द प्रत्पनीक सम्मित विरोधि सलक्षण संवादि सपक्ष 9. અનુષ્ટ્ર, છંદ ફોર્મ્યુલા. પ્રથમ-તૃતીયપાદ - ૦૦૦૦ડિડ૦ દ્વિતીય-ચતુર્થરાદ ૦૦૦૦ ડો૦ જ્યાં શૂન્ય છે ત્યાં લઘુ કે ગુરુ કોઈ પણ ચાલે. ૧. આના પરથી શાબ્દી લુપ્તોપમા, આર્થી પૂર્ણોપમાં પણ સમજી લેવા. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨. પાન અલંકાર પ-૭ – –– છંદ ૨ - तनुते सवर्ण પામ્ અલંકાર ૧-૪ - - છંદ ૧ सजातीय प्रख्य अनुवादि प्रतिनिधि तुलित कल्प देशीय देश्य वत् ઉપમા વ્યંજક ધાતુઓ द्रुह्यति असूयति निन्द्यति कदर्थयति हसति स्पर्द्धते प्रतिगर्जति द्वेष्टि संरुणद्धि मुष्णाति धिक्कुरुते विगृह्णाति अनुवदति अधिरोहति जयति तं अन्वेति ईर्ण्यति पदं धत्ते तस्य कक्षां विगाहते तच्छीलमनुबध्नाति तनिषेधति - लुम्पति तस्य लक्ष्मी सानुकरोति - समुच्छति શશિવદના છંદ (મ,સ,ડ) સપ્તાક્ષરીય ડડડાડડ (૧) સમાસગત શાબ્દી પૂર્ણોપમા - જ્યાં ઉપમાન સાથે ઉપમા વાચક – “વ' વગેરે સાથે સમાસ થયો હોય. (૨) તદ્ધિત શાબ્દી પૂર્વોપમા – જ્યાં ઉપમાન સાથે ઉપમા વાચક “વ” વગેરે તદ્ધિત પ્રત્યયો લાગ્યા હોય. (૩) વાક્યગત આર્થી પૂર્ણાપમાં - જ્યાં આખા વાક્યથી જ અર્થથી ઉપમા પ્રતીત થાય. અલંકાર ૧૦,૧૧ અ ને છંદ ૩ - સન્ અલંકાર ૮,૯ - —- છંદ ૨ (૧) લગ્નોથીવ અમીર: (રૂવ સાથે નિત્યસમાસ) (ર) નિર્મા: રિવર : | (રૂ) ઉત્તરપ્રદતાત: સોમMISS સોડમૂત્ // (૧) તે સમુદ્ર જેવા ગંભીર હતા. (૨) સિહં જેવા નિર્ભય હતાં, અને (૩) આાદ દાતૃત્વથી ચન્દ્રની પણ સમાન હતા. ઉપમા પ્રતીત થાય અને ઉપમાનને “વત' વગેરે તદ્ધિત પ્રત્યયો લાગ્યા હોય. પધ” છંદ - અનુષ્ટપવત. પણ પાદ–૧-૩ માં ૭મો ગુરુ એવો નિયમ નહીં. (૧) સુરપકુસંગ્નિમ:, વહાણને વિત્તી (२) शौण्डीर्ये गजवत् सोऽयं, प्रेमसूरीश्वरोऽभवत् । (૧) સુરવૃક્ષ સમાન, કલ્યાણળના આપનારા (૨) પરાક્રમમાં હસ્તિવત્ એવા તે પ્રેમસૂરીશ્વર હતા. *(૧) સમાસગત આર્થી પૂર્ણોપમા - જ્યાં સત્રમ, સદ્દાશ, પ્રકાશ વગેરે શબ્દો સાથે ઉપમાનનો સમાસ થયો હોય. (૨) તદ્ધિતગત આર્થી પૂપમા - જ્યાં અર્થથી *. નંબરો આપેલા છે. તે ક્યાં અલંકારનું ક્યું ઉદાહરણ છે. ક્યું ભાષાંતર છે, તે સમજવા ઉપયોગી છે. એક નંબરના અલંકારનું ઉદાહરણ એક નંબરની પંક્તિમાં તથા તેનું ભાષાંતર પણ એક નંબરમાં છે એમ બધે સમજવું. (૧) વાક્યગત અનુક્તધર્મા શાબ્દી ઉપમા = વાક્યગત શાબ્દી લુપ્તોપમાના અર્થ કહ્યો છે. અહીં અનુક્તધર્મા = જ્યાં સાદૃશ્યના કારણરુપ ધર્મ ન કહ્યો હોય. જેમ અહીં તે ધર્મ = આશ્રિતત્વ, સ્નેહ વગેરે છે. (૨) સમાસગત અનુક્તધર્મા શાબ્દી લુમોપમા = Page #7 -------------------------------------------------------------------------- ________________ છંદૐ - અલંકાર ૧૨,૧૩ ઉપર મુજબ, માત્ર સમાસગત સમજવું. અહીં સાદૃશ્યના કારણભૂત ધર્મ-પવિત્રતાદિ નથી કો. માણવક છંદ (ભ, ત, I, ડ) અષ્ટાક્ષરીય ડ । ।, ડ ડ | | ડ (૧) માત્તર વાનસ્તુ યથા, સત્ર 7 સડ્યોઽપ તથા । (૨) તત્વષાોનરનો ऽ पूज्यत सत्तीर्थमिव ।। (૧) જેમ માતા વિષે બાળક તેમ ગુરુ વિષે સંઘ હતો. (૨) તેમના ચરણકમળની રજ સુંદર તીર્થની જેમ (લોકો વડે) પૂજાઈ હતી. (૧) વાક્યગતા અનુક્તધાં આર્ચી લુપ્તોપમા પૂર્વવતુ માત્ર 'આર્શી' માં સમજવું. (૨) સમાસગતા અનુક્તધાં આર્મી લુપ્તોપમા પૂર્વવત્ માત્ર આર્થી માં સમજવું. ૨૫ -> -> છંદ, અહંકાર ૧૪, ૧૫ પૂર્વવત્ + માત્ર ‘ચ' વગેરે તદ્ધિતનો પ્રયોગ હોય. (૨) કર્મક્ચચા અનુક્તધાં આર્થી લુપ્તોપમા પૂર્વવત્ + માત્ર કર્મ. અહીં શૈક્ષના ઉપમાન ‘સિહં’ ને ક્ય પ્રત્યય લાગ્યો છે. વિધુગ્માલા છંદ (મ, મ, ડ, ડ) અષ્ટાક્ષરીય SSSSSSSS (१) प्रेमं ह्यर्हद्देशीयं तं वन्द्यैर्वन्द्यं सम्यग् वन्दे । (२) यद्विक्रान्तिव्यूहा चोच्चैः सिंहायन्ति प्रेक्षान् शिष्यान् ।। (૧) કે જેમના પરાક્રમોનો સમૂહ જોનારા શિષ્યોને સિંહ જેવા કરી દે છે... (૨) અરિતતુલ્ય કે તેમનાથી થોડ અલ્પ, વંદનીયોને ય વંદનીય એવા સૂરિપ્રેમને સમ્યક્ વંદન કરું છું. (૧) આધાર ચચા અનુક્તધાં આર્મી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત આધાર (અહીં મોક્ષ) ને પ્ પ્રત્યય લાગ્યો હોય. ૨૭ - અલંકાર ૧૨,૧૩ પ્રમાણિકા છંદ (જ, ર, I, ડ) અષ્ટાક્ષરીય | 5 | ≤ | 5 | ડ (યતિ* -૪-૪) (१) पुरातनर्षिणा सदृक् चरित्रमस्य चाऽभवत् । (૨) વૃદસ્પતિપ્રાશયા ધિયા રરાન સોઽનિશમ્ ।। (૧) તેમનું ચારિત્ર પ્રાચીન ઋષિઓની સમાન હતું. (૨) તે બૃહસ્પતિ સમાન બુદ્ધિથી હંમેશા શોભ્યા હતા. (૧) તદ્ધિતગતા અનુક્તધાં આર્શી લુપ્તોપમા *. યતિ ચતિ = વિરામ, જ્યાં જ્યાં સતિનું વિધાન હોય ત્યાં ત્યાં તેટલા અક્ષરે વિરામ થવો જોઈએ. આ વિરામનું લક્ષણ કાવ્યાનુશાસનમાં 'કો તિ.' એમ કહ્યું છે. જે સાંભળવામાં ગમે તે યતિ. આના પરથી (૧) એક શબ્દ વચ્ચેથી તુટવો ન જોઈએ. સમાસમાં બે પદ છુટ્ટા પડે તે ચાલે. (૨) હૈં, તુ જેવા શબ્દો વિરામ પછી તરત કે એકદમ શરુઆતમાં ન આવવા જોઈએ વગેરે સમજી લેવું. અહીં પ્રથમ-તૃતીય પાદમાં એ રીતે યતિ બતાવી છે. ૨૬. અલંકાર ૧૬-૧૯ છંદ (૨) કર્મ માં અનુક્તધાં આર્શી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત કર્મ (અહીં ભગવાન)ને ગમ્ પ્રત્યયાંત ધાતુ લાગ્યો હોય. (૩) કર્યુ માં અનુતધાં આર્થી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત કર્તા (અહીં ચાંદની) ને णम् પ્રત્યયંત ધાતુ લાગ્યો હોય. (૪) વિવા અનુક્તધાં આર્ચી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત વ્યક્તિ (અહીં ક્ષીણમોહ)ને વિશ્વપ્ પ્રત્યય લાગ્યો હોય. છંદપ શાલિની છંદ (મ, ત, ત, ડ, ડ) (યતિ-૪-૭) એકાદશાારી ૬ 5555155155 (૧) શાથીમિર્ચનું મોક્ષીચીદ (૨) વચચેનું સાર્વર્ગ ધ સન્તઃ । (३) ज्योत्स्नाचारं यस्य भासश्चरन्ति; (૪) માતાનોને મુખ્ય નિર્દેવી || ૨૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ છંદ. Eve અલંકાર ૨૦,૨૧ શીલની શોભાથી જે અહીં જ મોક્ષમાં હોય તેવી રીતે રહે છે, જેમને સંતો ભગવાનની જેમ જુએ છે, જેમની કાંતિ ચાંદનીની જેમ ફેલાય છે. લોકમાં જેઓ સાક્ષાત્ ક્ષીણમોહી જેવા છે... ܀ ܀ (૧) કર્મચયા અનુક્તધાં લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત કર્મ (અહીં મિત્રનું) ને વધુ પ્રત્યય લાગ્યો હોય. (૨) કાચું અનુક્તધર્મા લુપ્તોપમા = જ્યાં ઉપમાન મૂત (અહીં સુધા) ને વ્ લાગ્યો હોય. દોધક છંદ (ભ, બ, ભ, ડ, ડ) એકાક્ષરીય. 51151151155 (૧) સંસ્કૃતિ બપનીતિ યો છે, भव्यनृणां गुणरागिहृदां तु । *. સર્વત્ર ઉપમાનમાં પ્રસ્તુતનો નિર્દેશ કર્યો છે. ઉપમેય સર્વત્ર પ્રાયઃ સૂરિ પ્રેમ કે તેમના ગુણાદિ છે, તે સ્વયં સમજી લેવું. ܀ ૨૯ છંદ ૧૦ અલંકાર ૨૪,૨૫ (૧) યસ્ય સોડો ! હોપિ ન લોઢે, प्रायश उच्चो दृष्टिमगात्तत् । (૨) પ્રેમસરૂપઃ જો નનુ લો ? सत्पुरुषा यत् स्युर्विरला हि ।। લોકમાં કોઈ પણ લોકોએ તેમના સમાન સંત જોવાયા નથી. માટે લોકમાં સૂરિ પ્રેમના સમાન કોંણ છે ? કારણ કે સત્પુરુષો વિરલા જ હોય છે. * (૧) ધર્મોપમાનિકા સમાસગા લુખોપમા જેમાં સામાન્ય ધર્મ અને ઉપમાનનો લોપ થયો હોય... = (૨) અનુક્તધર્મા ઈવાદિ સામાન્યવાચક લુપ્તોપમા = જ્યાં ‘વ' વગેરેનો પ્રયોગ ન હોય. મણિબંધ છંદ (ભ, મ, સ) (તિ ૫-૪) નવાક્ષરીય ડાડડડાડ ૩૧ અલંકાર ૨૨,૨૩ (૨) યસ્ય સુધાયત વ વવશ્વ, रागविषप्रविपीडितनृणाम् ।। ગુણાનુરાગી હદયવાળા ભવ્યજીવોના સંસારરૂપી રોગને વિષે જેઓ વૈધ સમાન આચરણ કરે છે. જેમનું વચન રાગરુપી વિષથી અત્યંત પીડિત જનોને પણ અમૃત સમાન જ થતું હતું. ܀ (૧) અકથિતોપમાન લુપ્તોપમા = જેમાં ઉપમાન ન કહ્યું હોય. (૨) અકથિતોપમાનસમાસગાલુોપમા ઉપર મુજબ, માત્ર ઉપમાવાચક શબ્દ સાથે સમાસ થયો હોય. ચંપકમાલા છંદ (ભ,મ,સ,ડ) (યતિ ૫-૫) દશાક્ષરી ડ।।ડડડા|ડ અલંકાર ૨૬-૨૮ (१) तद्गुणसमं गोचरतां છંદ ૯ 30 सना = सदा यातमिह चैकं ह्यपि न । ܀ (૨) પ્રેમપુરો રુ શીતથિ शीतलतां ही याति सनां ।। તેમના ગુણની સમાન એવું કાંઈ પણ એકાદ (દૃષ્ટિનો) વિષય થયું નથી. ગુરુ પ્રેમની ક્રાંતિ સદા ચંદ્રની શીતળતાને પામતી હતી. * (૧) સમાસસ્થિત અકથિત ઇવાદિ લુમોપમા પૂર્વવત્, પણ સમાસમાં સમજવું. (૨) સકૃત્ સાધર્મ્સ નિર્દેશ = જ્યાં એક વાર સાધર્મ્સ (અહીં વર) નો નિર્દેશ કર્યો હોય. (૩) વસ્તુ-પ્રતિવસ્તુ = જ્યાં એક અર્થનો ભિન્ન ૨ કર = છંદ ૧૦ 4 = Page #9 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૨૬-૨૮ છંદ ૧૧ - શબ્દથી નિર્દેશ કરાય તે વસ્તુ-પ્રતિવસ્તુ અહીં ‘સૌમ્ય' અને ‘મજુ' શબ્દો એકાર્થી છે. હંસી/મત્તા છંદ (મ,ભ,ન,ડ) (યતિ ૪-૬) દશાક્ષરીય ડ555|||||5 (१) प्राज्योदन्वत्कलिल इह या (૨) મેવાં પતિ પ્રરિય ચરણ । (३) स्वर्णात् सौम्यः सुरगिरिरिव शीलेर्मज्जुर्जगति भवति ।। (૧) મહાસાગર સમા ગંભીર એવા (૨) પ્રભુ જેવા ઉત્તમ એવા જેઓ સેવા પામતા હતા. (૩) તથા સુવર્ણથી સૌમ્ય એવા મેરુપર્વતની જેમ જગતમાં શીલથી સુંદર હતા... ܀ (૧) બિમ્બા-પ્રતિબિમ્બભાવ = જ્યાં બે અર્થનું પૃથક્ ઉપાદાન કરાય. અહીં કલિ અને વાદળના સાદૃશ્યથી સૂરિ પ્રેમ અને સૂર્યનું સાદૃશ્ય છે. 33 અલંકાર ૩૧ છંદ ૧૩ (૧) એકદેશવર્તિની = જ્યાં એક એક દેશ (અહીં જળ વગેરે) ની ઉપમાથી ઉપમેય (અહીં સૂરિ પ્રેમ) માં ઉપમાન (અહીં સરોવર) નું સાદૃશ્ય ઘટાવ્યું હોય. ઈન્દ્રવજ્રા છંદ (ત, ત, જ, 5, 5) (યતિ ૫-૬) એકાદશાક્ષરીય ડી ડી ડી ડ (૩) માખ્યાતમા નવનાક્તવારી, तापापहारी जनमोदकारी । श्रीप्रेमसूरिः सुरसेव्यपार्श्वः, पार्श्वस्थितानां प्रमदप्रदायी ।। અહીં શબ્દસામર્થ્યથી સૂરિ પ્રેમને પદ્મસરોવરની ઉપમા આપી છે. સામ્યરૂપી જળથી શોભતા નયનરુપી કમળના ધારક, તાપને દૂર કરનારા, લોકોને આનંદ કરનારા જેના પડખા દેવોને ય સેવનીય હતા એવા સુરિપ્રેમ પાસે રહેલાને પ્રમોદ પ્રદાન કરતા હતા. 34 | અલંકાર ૨૯, ૩૦ (૨) સમસ્તવિષયા = જ્યાં ઉપમાનના અનેક વિષયો હોય જેમ અહીં ભરતક્ષેત્રને મહાવિદેહની ઉપમા છે, તો ગુરુને સીમંધરસ્વામિની ઉપમા છે. ઉપેન્દ્રવજ્રા છંદ (જ, ત, જ, ડ, ડ) ISISSIISISS (૧) તો મુ ો મ સુચિમાતિ, घनाघने सूर्य इवाविकारी । (૨) વિવેચભૂમિરિમા પ્રાપ્તિ, गुरुस्तु सीमन्धरवत्तथाऽयम् ।। (૧) કાળા કળિકાળમાં ય તે ગુરુ એવા અવિકારી શોભે છે, જેમ વાદળોમાં સૂર્ય... (૨) ખરેખર, આ ભૂમિ મહાવિદેહની જેમ શોભે છે અને આ ગુરુ સીમન્ધરસ્વામિની જેમ... હોય.. ૩૪ અલંકાર ૩૨ છંદ ૧૪ માલોપમા :- જેમાં શૃંખલાબદ્ધ અનેક ઉપમાઓ - છંદ૧૨ ઉપજાતિ છંદ ઈન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજા બન્ને* (યતિ → ૫, ૬) એકાદશાક્ષરીય स कम्बुतीभेन्द्रति सिंहतीह, सरोजति व्योमति चाब्धितीह । महेन्द्रति प्रख्यचरित्रतोऽयं, श्रीप्रेमसुरिर्गतरागतीह ।। પ્રકૃષ્ટ ચરિત્રથી સૂરિ પ્રેમ અહીં શંખ (નિરંજન) ગજરાજ (શૂરવીર) સિહં (નિર્ભય) સરોજ (નિર્લેપ) આકાશ (નિરાવલંબન) સમુદ્ર (ગંભીર) મહેન્દ્ર (ઐશ્વર્યવાન) અને વીતરાગની જેમ આચરણ કરતા હતા. શ્લોકના ચાર પાદમાંથી અમુક ઈન્દ્રવજ્રા હોય, અને અમુક ઉપેન્દ્રવજ્રા હોય તે ઉપજાતિ છંદ. જેમ કે ગૌતમાષ્ટક. ૩૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૩૩,૩૪ (૧) ધર્મોપમા છંદ ૧૫ - જેમાં સાક્ષાત્ સાદૃશ્ય ધર્મોક્તિ હોય. જેમ અહીં વચન અને સુધામાં ઝેર શમાવવારૂપ સાદૃશ્ય ધર્મની સાક્ષાત્ ઉક્તિ છે. જ્યાં સાર્દશ્ય ધર્મ કહ્યા વિના - (૨) વરૂપમા સંદેશ વસ્તુની ઉપમા હોય. આખ્યાનકી/વિપરીતપૂર્વી છંદ - ૧લું ઈન્દ્રવજ્રા બાકીના ૩ ઉપેન્દ્રવજા. (૧) સંસારદાત્તાઇનાન્તિરિ, सुधेव भव्येषु वचो यदीयम् । - (૨) તિથિપ્રીવાડપિ મુક્યું વિમા તુ, घनात्ययाम्भोवदो विभाति ।। (૧) ભવ્યજીવોમાં જેમનું વચન સંસારરૂપી વિષને શાન્ત કરનાર અમૃત જેવું હતું. (૨) જેમનું મુખ ચન્દ્ર સમાન શોભતું હતું અને પ્રભા શરદઋતુના જળ સમાન શોભતી હતી. 39 અલંકાર ૩૭,૩૮ છંદ ૧૭ જેવો (ઉગ્ર) છે, મેરૂપર્વત ગુરુ જેવો (ઉન્નત) છે અને મારા ગુરુ મેરુપર્વત જેવા છે. (૧) નિયમોપમા - જ્યાં ઉપમાન (અહીં પૃથ્વી) સાથેની જ ઉપમાનો નિશ્ચય કરાય. એ સિવાયની વસ્તુ સાથેના સાદૃશ્યનો નિષેધ કરાય. (૨) અનિયર્મોપમા = જ્યાં ઉપર મુજબ નિયમથી ઉપમા ન હોય. રથોદ્ધતા છંદ (ર, ન, ર, I, ડ) (યતિ ૭–૪) એકાદશાક્ષરીય ડાડાડાડાડ (૧) ક્ષાન્તિરસ્ય તુ ગુરો: ક્ષિતૅરિવ, नो समा ह्यपरया कयाऽपि च । (२) याति तस्य तुलनामपीह चेत्, कोऽपि तत् स तु भवेत् सुदुमः ।। ૩૯ અલંકાર ૩૫, ૩૬ છંદ૧૬ (૧) વિપર્યાસોપમા જેમાં ઉપમેયને ઉપમાન બનાવ્યું હોય અને ઉપમાનને ઉપમેય બનાવ્યું હોય. જેમ અહીં આકાશને ગુરુહ્દયની ઉપમા આપી છે. ગુરુદયને આકાશથી ય વિશાળ કહેવાનો અહીં આશય છે. = (૨) અન્યોન્યોપમા = જ્યાં ઉપમાન-ઉપમેય બંનેને એક બીજા સાથે સરખાવાય. ભદ્રિકા /ચન્દ્રિકા છંદ (ન, ન, ર, 1, ડ) એકાદશાક્ષરીય ||| ||| ડાડોડ (૧) મુનિ ધનાત્રણ શી, गुरुगुण इव शीलवद्रविः । (૨) મુસરિય સુરશ પુરાવા, सुरगिरिरिव चास्ति मे गुरुः ।। આકાશ ગુરુદય જેવું (વિશાળ) છે, ચન્દ્ર ગુરુગુણ જેવો (સૌમ્ય) છે અને સૂર્ય તેમના શીલ ૩૮ અલંકાર ૩૯,૪૦ છંદ ૧૮ - (૧) ઓ ગુરુદેવ ! આપની સહનશીલતા બીજા કોઈની સમાન નહીં પણ પૃથ્વી સમાન જ હતી. (૨) એ ગુરુની તુલનાએ જો કોઈ આવતું હોય, તો તે કલ્પવૃક્ષ જ હોઈ શકે... (૧) સમુચ્ચયોપમા = જ્યાં અનેક ધર્મોથી ઉપમાન (અહીં સાગર) સાથે ઉપમેયનું સાદૃશ્ય બતાવાય. (૨) અતિશયોપમા = જ્યાં ઉપમાન (અહીં સૂર્ય) અને ઉપમેયનું અત્યન્ત સાદૃશ્ય બતાવાય. જેમ અહીં સૂર્ય આકાશમાં છે અને સૂરિપ્રેમ પૃથ્વી-પર છે. આટલા ભેદ સિવાય ગર્ભિત રીતે સર્વસાદૃશ્ય જણાવ્યું છે. સ્વાગતા છંદ (ર, ન, ભ, ડ, ડ) (યતિ ૭–૪) એકાદશાક્ષરીય ડોડો||ડોડિ ૪૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ડાન્ અલંકાર ૪૧ - —-છંદ ૧૮ ૨ (૧) સાકરોતિ સુપુરો ! મનમત્ત મત્રતો ન દિ, મીરતયાડપિ | (२) अर्यमा तु गगने वसुधायां प्रेमसूरिरिति चाऽत्र भिदाऽस्ति ।। (૧) હે સદગુરુ ! આપ (ગુણ) રત્નાકર છો એટલા માત્રથી જ નહીં, પણ ગંભીરતાથી પણ સાગર સમાન છો. (૨) સૂર્ય તો આકાશમાં છે અને સૂરિ પ્રેમ ધરતી પર છે એટલો અહીં ભેદ છે. કાજૂ અલંકાર ૪૨ છંદ ૧૯ - હરિણીષ્ણુતા છંદ ૧-૩ પાદ (સ, સ, સ, I, ડ) ૨-૪ પાદ (ન, ભ, ભ, ર) પાદ ૧, ૩ > liડ ડિ llડાંડ ૨, ૪ ) || ડ llsllડાંડ भवपकपराड्मुखता हि ते मधुकरान् शतपत्रमतेर्गुरो । अनुधावयतीह चरित्रजा, सुसुरभिर्गुणपुष्परजोऽपि च ।। ઓ ગુરુદેવ ! આપની સંસારરૂપી પંકથી પરાક્ખતા, ચારિત્રજનિત સુસુરભિ અને ગુણમકરંદ ભમરાઓને કમળની બુદ્ધિથી અનુધાવન કરાવે છે. *મોહોપમા - જેમાં ઉપમાન (અહીં કમળ) સાથેના અત્યન્ત સાદેશ્યથી ઉપમેયમાં એ ઉપમાન જ છે.એવો મોહ વ્યક્ત થતો હોય છે. (૧) સંશયોપમા - જેમાં સાદેશ્ય ને કારણે આ ઉપમાન (અહીં હંસ) છે કે ઉપમેય એવું બરાબર સમજી ન શકવાથી સંશય થાય. *. અહીં શ્લોકમાં એક જ અલંકાર છે. માટે નંબર નથી આપ્યો. અલંકાર ૪૩ - —- છંદ ૨૦ -૨ વૈશ્વદેવી છંદ (મ,મ,ય,ય) (યતિ ૫-૭) દ્વાદશાક્ષરીય ડડડડડડડડાડડ (૧) શ્રી પ્રેમપ્રજ્ઞા સાસિક્યુમોવા, किं वा हंसोऽयं मानसाोविनोदी । शड्कापडकालु स्वामिन्नेतन्मनो मे, दोलाखेलावन्मुक्तमझौ त्वदीये ।। સમતાસાગરમાં પ્રમોદ કરતી આ સૂરિ પ્રેમની પ્રજ્ઞા છે કે પછી આ માનસરોવરમાં વિનોદ કરતો. હંસ છે ?... ઓ સ્વામી ! આ મારુ શંકાપંકાવિલ એવું હિચોળામાં હિલોળા લેતું મન મેં આપના ચરણમાં મૂકી દીધું છે. ન્મ અલંકાર ૪૪ - - - છંદ ૨૧ -.. વંશસ્થ છંદ (જ, ત, જ, ર) દ્વાદશાક્ષરીય ડાડડીડિાડાંડ दिनेश्वरे नास्त 'इहास्त्यनिश्चितः सिताभ्ररोचिश्च निशेश्वरो दिने । अतो गुरो ! वेद्मि मुखं तवाऽस्त्यदः સોદ્રયં વાપિ સાહીદ યત || સૂર્યમાં તો અસ્ત નિશ્ચિત જ છે. અને ચન્દ્ર તો દિવસે સદ્દ વાદળા જેવો થઈ જાય છે. ગુરુદેવ ! હવે ખબર પડી કે, આ તો સદા ઉદયવાળું અને સદા પ્રકાશ રેલાવતું આપનું મુખ છે... નિશ્ચયોપમા – જેમાં આ ઉપમાન (અહીં સૂર્ય ચન્દ્ર) પણ ઉપમેય જ છે. એવો નિશ્ચય કરાતો હોય. (૧) શ્લેષોપમા - જેમાં દ્વિ અર્થી (double mean૧. અઢી દ્વિપની બહાર અસ્ત નથી. માટે “” એમ કહ્યું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૪૬ - - છંદ ૨૩ - કિરણ) પામીને ભવ્ય જીવ કુમુદની જેમ આનંદ પામે છે. અલંકાર ૪૫ – –– છંદ ૨૨ -૨ ing) વિશેષણોથી ઉપમાન (અહીં વિષ્ણુ) સાથે ઉપમેયનું સામ્ય બતાવાય. (૨) સત્તાનોપમા – જ્યાં સમાન શબ્દથી ઉપમાન ઉપમેય બન્ને કહેવાય. ઈન્દ્રવંશા છંદ (ત, ત, જ, ર) (યતિ પ-૭) દ્વાદશાક્ષરીય ડડાડડાડાડાડ (૧) નિખો ! પુરો ! વં નરાન્તવારદ ! વિUગુમાશો મુવને પ્રવાસી (२) जैवातृकस्येव करं समाप्य ते भव्यः कुवेलं त्विव मोदते सदा ।। (૧) જિષ્ણુ (જયનશીલ) (વિષ્ણુના પક્ષે જિષ્ણુ એટલે તેનું સમાનાર્થી નામ) નરકાન્તકારક (વિષ્ણુપક્ષે નરક નામના રાક્ષસને હણનાર) આપ વિષ્ણુ ની સમાન ભુવનમાં પ્રકાશો છો. (૨) ચન્દ્ર સમાન આપના કર (ચન્દ્રના પક્ષે (૧) નિન્દોપમા - જેમાં ઉપમાન (અહીં સમુદ્ર, સરોવર)ની નિન્દા દ્વારા ઉપમેયને તેનાથી ચઢિયાતું કે સમાન બતાવાય. તોટક છંદ (સ, સ, સ, સ) GIERIGRY ils Ils lls Ils लवणो जलधिश्च सरोऽतिलघु, ભવાયદો ! યે તુ તઃ | सदृशं ह्यथवाऽप्यभिरामतरं, “ગુરુ” નામ તુ સાર્થ વ પુરો !! દરિયો તો ખારો છે અને સરોવર તો ખૂબ નાનું છે, માટે આપનું હદય તો તે બેથી (આંશિક) મામ્ અલંકાર ૪૭,૪૮– –– છંદ ૨૪ -0. સદશ કે વધારે સુંદર છે. ખરેખર ગુરુદેવ ! આપનું ગુરુ (મહાન) એવું નામ સાર્થક જ છે... – અલંકાર ૪૯,૫૦ —- છંદ ૨૪ -0. (૨) નિનવ યુ' - ર્વિતિષતિ મન, वितथेतरौ ननु विवेचयतु ।। પૃથ્વી ખૂબ સહનશીલ છે અને ચંદ્ર સુધાને ઉત્પન્ન કરે છે માટે તેઓ બન્ને સારી રીતે આપની બરાબરીને પામ્યા છે... ગુરુ ભગવાન જેવા છે' એમ કહેવાની મારી ઈચ્છા છે સત્યાસત્યનો વિવેક (સબુદ્ધિવાળી વ્યક્તિ ) કરી લે... (૧) પ્રશંસોપમા - જેમાં ઉપમાન (અહીં પૃથ્વી, ચન્દ્ર)ની પ્રશંસા દ્વારા તેને ઉપમેયની સરખામણીમાં લવાય. આચિખ્યાસોપમા - જેમાં ઉપમાન (અહીં જિન) અને ઉપમેયને સરખા કહેવાની ઈચ્છા પ્રદર્શિત કરાય. અમિતાક્ષરા છંદ (સ, જ, સ, સ) દ્વાદશાક્ષરીય... liડાડાliડાડ (૧) વિરોધોપમા – જેમાં ઉપમાન (અહીં યુવા સૂર્ય) અને ઉપમેયનો વિરોધ બતાવાય. (૨) પ્રતિષધોપમા - જેમાં ઉપમાન (અહીં ચન્દ્ર)ને ઉતારી પાડી તેની સાથે ઉપમેયના સાદેશ્યનો નિષેધ કરાય. १. उपनिबन्धनमस्या विवदिषाया – 'तित्थयरसमो सूरि' इत्यार्षम् प्रेमसूरेरप्रतिमगुणाश्च । २. सुधीरिति शेषः (૧) મુસદા સદાજ્યમૃતસૂક્ષ્ય તથા, तव तुल्यतां च समिती नन् तौ। Page #13 -------------------------------------------------------------------------- ________________ પછ– અલંકાર ૫૧ - —- છંદ ૫ - (૩) ચાટુપમા - જેમાં ઉપમાનની (અહીં કમળ) બરાબરી બતાવીને ય ઉપમેયને જ ચઢિયાતું બતાવાય. ભુજંગપ્રયાત છંદ - (ય, ય, ય, ય) દ્વાદશાક્ષરીય ડિડાડડાડડાડડ (१) युवा सूर्य 'आस्यं त्वदीयं' विरोधि (૨) વઢનાન્વિતો નો નિવૃશિસમસ્તે | (૩) સુન્શી પુરો ! વં સુન્શીદ પsi तथापीह साम्यं तवैतन्न याति ।। યુવાન (મધ્યાહ્નો) સૂર્ય અને આપનું મુખ એ બન્ને વિરોધિ છે અને કલંકવાળો ચન્દ્ર તો. બરાબરીમાં આવી શકે એમ જ નથી. ગુરુદેવ ! આપ પણ સુગન્ધી છો અને કમળ પણ સુગંધી છે, પણ તો'ય તે આપની તુલ્ય થઈ શકતું નથી. – અલંકાર પ૨,૫૩— —- છંદ ૨૬ - (૧) તત્ત્વાખ્યાનોપમા - જેમાં ઉપમાન (અહીં ગૌતમસ્વામિ, સ્થૂલભદ્ર) નો નિષેધ કર, તે ઉપમેય જ છે, તેમ કહેવાય. (૨) અસાધારણોપમા - જેમાં ઉપમાન (અહીં ચન્દ્ર, કૈરવ)થી ઉપમેયને ચઢીયાતું બતાવીને પોતાની સાથે જ સરખાવાય. હૂતવિલમ્બિત છંદ (ન, ભ, ભ, ર) દ્વાદશાક્ષરીય lllllllડાડ 9. ગુરુરાં ગૌતમ પુણ ન, गुरुरयं शकटालसुतो न हि। २. गुरुयशोऽतिविधु ह्यतिकैरवं, स्वसम एव परो न समोऽस्य हि ।। (૧) શું આ ગૌતમસ્વામી છે ? ના, તો શું આ સ્થૂલભદ્રસ્વામી છે ? ના ભાઈ ના, આ તો સૂરિ પ્રેમ છે. મામ્ અલંકાર ૫૪,૫૫ – છંદ ૨૦ -0. (૨) સૂરિપ્રેમનો યશ નિશાકર અને કૈરવને પણ ઓળંગી જાય છે. એવો તે યશ પોતાના સમાન જ છે, બીજો કોઈ તેની સમાન નથી. (તેના જેવી સદ્ બીજી વસ્તુ નથી.) ૫– અલંકાર પ૬,૫૦— —— છંદ ૨૮ - (૧) ઓ ગુરુદેવ ! એ સ્પષ્ટ જ છે કે, સ્ફટિકોએ પોતાના શરીરથી આપનું મન બનાવ્યું છે. (૨) પાપથી સુખ અને ધર્મથી દુઃખ જેમ અસંભવિત છે તેમ આપનાથી અકલ્યાણની પ્રાપ્તિ પણ અસંભવિત જ છે (અર્થાત આપનાથી જીવોનું કલ્યાણ જ થાય.) (૧) અભૂતોપમા - જેમાં હકીકતમાં ન હોય તેવી કલ્પના વડે ઉપમાન-ઉપમેયનું એત્વ બતાવાય. (૨) અસંભવિતોપમા - જેમાં અસંભવિત વસ્તુઓની ઉપમાથી પ્રસ્તુતમાં અસંભવિતતા બતાવાય. મૌક્તિકદામ છંદ (જ, જ, જ, જ) દ્વાદશાક્ષરીય ડીડી/ડાડા (૧) મન: ટિ: રતનર્નિરમય, त्वदीयमिति स्फुटमेव गुरो ! ऽस्ति । (૨) યેન સુવું સુલ્તન ૨ :વું, यथा न तथा भवताऽभविकाप्तिः ।। १. द्वौ नौ प्रकृतमवधारयतः - भविकाप्तिरेव । ૧. વિક્રિયોપમા - જેમાં ઉપમાનમાં (અહીં મહાવિદેહના સાધુ) વિક્રિયા (change) બતાવી તેને ઉપમેય સાથે સરખાવાય. પ્રતિવસ્તુપમા - જ્યાં કોઈ વસ્તુને સ્થાપિત કરીને એની સમાન કોઈ બીજી વસ્તુ રાખવાથી સાદેશ્યની પ્રતીતિ થાય. સવૂિણી છંદ (૨, ૨, ૨, ૨) દ્વાદશાક્ષરીય ડાંડગાંડગાંડગાંડ Page #14 -------------------------------------------------------------------------- ________________ મામ્ અલંકાર ૫૮ – –– છંદ ૨૮ -0. (१) प्रेमसूरिर्विदेहानगारव्रजात् शालिशीलादहोऽत्रागतोऽभूदिति । (२) मोहदर्पच्छिदेको बभूवानिशम् वारणो वारणानां हि कण्ठीरवः ।। (૧) ખરેખર, સૂરિ પ્રેમ મહાવિદેહના સુંદર શીલવાળા મુનિઓના સાર્થમાંથી હે કેવળીઓમાંથી અહીં આવ્યા હતા. (૨) એક તે પ્રભુએ (અહી) મોહના અભિમાનને છેદી નાંખ્યું હતું. કેમકે હાથીઓને વારનારો તો સિંહ (જ) હોય છે (અન્ય નહીં). અને અલંકાર ૫૯,૬૦ —છંદ ૨૯ છે. (૨) હેતુપમા – જેમાં સાદેશ્ય ધર્મ (અહીં ક્ષમાદિ) ને કારણ તરીકે મૂકીને ઉપમાન (અહીં પૃથ્વી વગેરે) સાથે ઉપમેયનું સાધર્મ બતાવાય. લલિતા છંદ (ત, ભ, ફ, ર) દ્વાદશાક્ષરીય ડડાડાllડાડાંડ (૧) રાત્રે કૃપડવતિ ગુરુમુનિદ્રબં, बाह्याद्रिपोः स गुरुरान्तरात्तथा । | (૨) સાન્તા ક્ષમાં પ્રથમત: સુદાં વિવું, सोमत्वतो ह्यनुकरोति सर्वथा ।। (૧) રાજા રાજ્યને બાહ્ય શત્રુથી રક્ષે છે અને ગુરુ મુનિગણને આંતરશત્રુથી રહ્યું છે, (૨) ગુરુ ક્ષમાથી પૃથ્વીનું, પ્રથમથી સુધાનું અને સૌમ્યતાથી ચન્દ્રનું, સર્વથા અનુકરણ કરે છે. (૧) તુલ્યયોગોપમા - જેમાં ઉપમાન (રાજા) ની ક્રિયાના સાદેશ્યથી ઉપમેયને તેની સાથે સરખાવાય. બ્રાહ્મણ કૌડિન્ય ન્યાયથી અહીં અણગાર એટલે કેવલિ સિવાયના સાધુઓ... (૧) અનન્વયાલંકાર - જ્યાં એક જ વસ્તુ ઉપમાન – અલંકાર ૬૨,૬૩– –– છંદ ૩૧ - મૃતયુક્તત્વનું અતિક્રમણ કરે છે. (અર્થાત તેમના જ્ઞાન અને શેષ ગુણગણ જાણે પરસ્પર સ્પર્ધાથી વધતા હતા.) સન્ અલંકાર ૧ છંદ ૩૦ -0. અને ઉપમેય બન્ને રૂપે વર્ણવવામાં આવે. ઉપમેયોપમા – જેમાં ઉપમેયની (અહીં વિદ્વતા) ની ઉપમા અન્ય ઉપમેય (ગુણગણની પુષ્કળતા) ને અપાય. પુષ્પિગ્રા છંદ ૧-૩ પાદ (ન, ન, ર, ય) = ૧૨ ૨-૪ પાદ (ન, જ, જ, ર, ડ) = ૧૩ પાદ ૧, ૩ ) Illlllડાડાડડ ૨, ૪ ) Illiડાડાડાડડ (૧) વિશ ફુદ કૃતસ્તિ ફેશન , सुगुरुरयं ननु वस्तुतः स्वसमः । (૨) ગુણTળપુરુત્વમી સૂરઃ श्रुतयुततामधिरोहति स्फुटं हि ।। અહીં તો માત્ર દિગ્દર્શન કર્યુ છે. હકીકતમાં આ સગુરુ પોતાની સમાન છે. આ સૂરિની ગુણગણની પુષ્કળતા તેમના (૨). (૧) સ્મરણાલંકાર - જેમાં ઉપમેયને જોઈને ઉપમાન (અહીં શાસ્ત્રોક્ત સાધુઓ) ની સ્મૃતિ થાય. રૂપકાલંકાર - જ્યાં ઉપમાન અને ઉપમેયનો અભેદ વર્ણવવામાં આવે તે રૂપકાલંકાર. સાવયવ સમસ્તવસ્તુવિષય રુપકાલંકાર – જ્યાં સમસ્તરૂપે અવયવો અને અવયવીના રૂપનું વર્ણન હોય. મજુભાષિણી/નન્દિની છંદ (સ,જ,સ,જ,ગુ) ત્રયોદશાક્ષરીય llડાડાliડાડાડ (૧) શ્રતનેત્રકૃમિનાં સ્મૃતિ मवलोक्य लोकहृदये न नाऽभवत् । Page #15 -------------------------------------------------------------------------- ________________ નાનું અલંકાર ૬૪ - -છંદ ૩૨ -~(૨) ગુરુનામમમવતીથતિનો, गतमोहकुण्डलिभया भवन्ति च ।। (૧) ગુરુને જોઈને લોકદયમાં શાસ્ત્રચક્ષુએ જોયેલા મુનિઓની સ્મૃતિ થતી જ હતી. (૨) ગુરુનામરૂપી મંત્રથી સંસારરૂપી ઝેરનો નાશ કરનારા મોહરૂપી સર્પના ભયથી મુક્ત થાય છે. ન્મ અલંકાર ૫,૬–– —- છંદ ૩૩ -0. गतो हि योऽस्य गुरुरथस्य संश्रयं, ___ सुनिश्चिता शिवनगराप्तिरस्य हि ।। ક્રિયા અને જ્ઞાનરુપી પરમ ચક્રોવાળા ક્ષમા અને કપરુપી અતિવેગીલા અશ્વોથી શોભતા એવા આ ગુરુરુપી રથને આશરે જે જાય તેની શિવનગર પ્રાપ્તિ નિશ્ચિત જ છે... A-૨ સાવયવ એકદેશવર્તી રૂપક = જેમાં એક એક દેશના રુપકથી ઉપમાન (ર) સાથે ઉપમેયનો અભેદ બતાવાય. રુચિરા-પ્રભાવતી છંદ (જ, ભ, સ, જ, ગુ) (યતિ ય, વ) ત્રયોદશાક્ષરીય Isis Illisisis A-૨ ચિતાર્થપરમમિત્તિન:, क्षमातपोऽतिजवनसप्तिशालिनः । B-૧ નિરવયવ કેવલ રૂપક = જેમાં અવયવોના નિરુપણ વિના એક વસ્તુ સાથે અભેદ બતાવાય. B-૨ નિરવયવ માલા રૂપક = જેમાં અવયવોના નિરુપણ વિના અનેક વસ્તુ સાથે અભેદ બતાવાય. મહર્ષિણી છંદ (મ, ન, જ, ર, ડ) (યતિ ૩–૧૦) ત્રયોદશાક્ષરીય ડડડllllહાડડિડ સન્મઅલંકાર ૬૦,૬૮ –છંદ ૩૪ . B-१ प्रेमस्यास्य पदसरोजसद्रजांसि जग्राह परमविनीतशिष्यवर्गः। B-२ लावण्यं शमिन इहाब्जकुन्दवृन्दाः नीहारो जगति मनोहराश्चभूताः ।। એવા સૂરિપ્રેમના ચરણકમળની શુભરજોને પરમવિનીત એવા શિષ્યવર્ગે ગ્રહણ કરી હતી. આ પ્રશમધારક ગુરુદેવનું લાવણ્ય, ચન્દ્ર, કુન્દના સમૂહો અને હિમ જગતમાં મનોહર બન્યા હતાં... – અલંકાર ૬૭,૬૮- —— છંદ ૩૪ - C-१ श्रीप्रेमसूरिहरिश्री: सुचरित्ररुपा बाढं ह्यहो सुमनस: मनसे तु रुच्या। C-૨ પHવર: શ્રતિ ચં વરદંસમેનં, जैवातृकं कुवलयप्रमदं स्तवीमि ।। સૂરિ પ્રેમરૂપી વાસુદેવની સુંદર ચારિત્રરૂપી લક્ષ્મી સજ્જન (વાસુદેવના પક્ષે દેવ) ના મનને ગમે છે. જેને લક્ષ્મીસમૂહ (સૂર્યના પક્ષે કમળસમૂહ) આશ્રય કરે છે. એવા આ ઉત્તમ મુનિને (કે સૂર્યને) પૃથ્વીવલયને આનંદ આપનારા (ચન્દ્ર પક્ષે કુમુદને આનંદ આપનારા) એવા (ભાવપ્રાણદાનથી) જીવાતૃજીવાડનારા (ચન્દ્ર) ને સ્તવું છું... (વાસુદેવ પક્ષે- જે ઉત્તમ વિષ્ણુને લક્ષ્મીનો કર = હાથ સંશ્રય કરે છે.) c-૧ કેવલ શ્લિષ્ટ પરંપરિત રુપક – જેમાં દ્વિઅર્થી શબ્દોથી એક વસ્તુ સાથે અભેદ દર્શાવાય. c-૨ શ્લિષ્ટ માલા પરંપરિત રુપક – જેમાં દ્વિઅર્થી શબ્દોથી અનેક વસ્તુ સાથે અભેદ દર્શાવાય. વસંતતિલકા છંદ (ત, ભ, જ, જ, ડ, ડ) ચતુર્દશાક્ષરીય ડડાડાliડાગડાડડ 1. દંસો નારાયણે ત્રત્રે વતાવળે સિત૭ || *. જૂનાં-મુવાં વસ્ત્રયમ્, હત્યાન ઘT Page #16 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૬૯ છંદ ૩૫ - -૩- કેવલ અભ્રિષ્ટ પરંપરિત = જેમાં દ્વિઅર્થી શબ્દો વિના એક વસ્તુ સાથે અવયવો દ્વારા અભેદ દર્શાવાય. માલિની છંદ (ન,ન,મ,ય,ય) યતિ ૮-૭ પંચદશાક્ષરીય... I|| ||| ડડડ ગડડ ડિડ C- ३ मनुजसुखदलानां मोदसन्मञ्जरीणां सुरगृहकुसुमानां मोक्षहद्द्दत्यफलानाम् । गुरुरिह सुरवृक्षः सत्फलावञ्चकानां जगति भवति साक्षात् याचकानां प्रदाता । । c-૩ અહીં ગુરુદેવ સાક્ષાત્ સુરતરુ છે કે જે યાચકોને મનુષ્યસુખોરુપી પર્ણના, આનંદરૂપી સુંદર મંજરીના, સુરલોકરુપી ફ્લોના, મોક્ષરુપી મનોહરફ્ળોના દાતાર થાય છે. હા... એ યાચો શુભ ફ્લાવંચક બન્યા વિના રહેતા નથી (યોગગ્રંથોમાં ફ્લાવંચક પ્રસિદ્ધ છે તે ત્યાંથી જાણી લેવું.) ૬૧ અલંકાર ૭૩,૦૪ છંદ 3 હસ્તિને વિષે અનન્ય સિંહ જેવા તેઓ હતા. (D) સૂરિદેવનું શીલ સૂર્ય હતું. યશ ચન્દ્ર હતો અને મન સાગર હતું. (E) શ્રીપ્રેમરુપી વૃક્ષનું હૃદયરૂપી પુષ્પ શીલરૂપી સુગંધવાળું હતું. (F) સંપૂર્ણરૂપક જેમાં અનેક કાર્ય-ધર્મોના અભેદથી અમુક વસ્તુ સાથે અભેદ દર્શાવાય. (G) હેતુરૂપક જેમાં સાધર્મ્સને કારણ તરીકે બતાવી અભેદ દર્શાવાય. - — મન્દાક્રાન્તા છંદ (મ, મ, ન, ત, ત, 3, 5) યતિ ૪-૬-૭, સપ્તદશાક્ષરીય SSSSIIIIISSISSISS (F) श्रीप्रेमेन्दोर्वरशमसुधाकर्तुः तापप्रणाशि रुपं दृष्ट्वा भविककुबलान्यत्र सम्यक् स्फुटानि । ૬૩ અલંકાર ૭૦-૭૨ છંદ ૩૬ C-૪ અશ્લિષ્ટ માલા પરંપરિત = જેમાં દ્વિઅર્થી શબ્દો વિના અનેક વસ્તુઓ સાથે અભેદ દર્શાવાય. (D) વ્યસ્તરૂપક = જેમાં સમાસ વિના અભેદ દર્શાવાય. (E) સમસ્ત રૂપક - જેમાં સમાસ સહિત અભેદ દર્શાવાય. ચન્દ્રલેખા છંદ (મ, ર, મ, ય, ય) (યતિ ૭,૮) પંચદશાક્ષરીય ડડડડોડઽડિડાડડ C-४ एनःपङ्कोष्णभानुः संसारतापामृतांशुश्चिन्मुक्तासौम्यशुक्तिमहद्विषेकद्विपारिः । (D) शीलं सूर्यो यशोऽब्जं सुरेर्मनोऽवारपारा (E) हृत्पुष्पं शीलगन्धि श्रीप्रेमवृक्षस्य चाऽभूत् ।। ૮-૪ પાપ પંકને વિષે સૂર્ય, સંસારતાપને વિષે ચન્દ્ર, જ્ઞાનરુપી મોતીને વિષે સુંદર શક્તિ, મોહરૂપી ૧. મોડલ કોદ ૬૨ અલંકાર ૭૫ છંદ ૩૮ - (G) नैर्मल्यात्तु स्फटिकनिकरस्तेजसा तापनस्स गाम्भीर्येण प्रवरजलविश्वाऽभवत् प्रेमसूरिः ।। (F) શ્રેષ્ઠ પ્રશમસુધાકર શ્રીપ્રેમરૂપી ચન્દ્રના પાપપ્રશાશક એવા રુપને જોઈને અહીં ભવ્ય જીવો રુપી કુમુદો સારી રીતે વિકસિત થાય છે. (G) સૂરિ પ્રેમ નિર્મળતાથી સ્ફટિકસમૂહ, તેજથી સુર્ય અને ગંભીરતાથી ઉત્તમ (સ્વયંભૂરમણ) સમુદ્ર બન્યા હતા. ܀ * (H) તત્ત્વાપશ્રુતિરૂપક - જેમાં વાસ્તવિકતાનો નિષેધ કરીને જેની સાથે અભેદ બતાવવો છે, તે જ છે, એમ કહેવાય. શિખરિણી છંદ (ય, મ, ન, સ, ભ, , ડ) સપ્રદશાક્ષરીય 155555||||||||5 થતિ ૬-૭-૪ (H) न स प्रेमाचार्यः स तु पुनितगङ्गाजलधिगा न स प्रेमाचार्यः स तु विबुधशेलो रुचिररुक् । ܀ ૬૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૭૬,૦૦– –– છંદ ૩૯ - न स प्रेमाचार्यः स तु सलिलराशिः सुकलिलः न स प्रेमाचार्यः स तु विभुसुधर्मा सुचरितः ।। ના, તે સૂરિ પ્રેમ નથી, તે તો પાવની ગંગા નદી છે, તે તો સુંદર કાન્તિવાળો સુરગિરિ છે, તે તો અત્યંત ગંભીર સમુદ્ર છે, તે તો સુંદર ચારિત્રવાળા સુધર્માસ્વામી છે. માને અલંકાર ૦૮ - —-- છંદ ૩૯ -. () મનોમધુરો પુરો ! મન ભવત્પવાળાઠુતે, न गच्छति कदाप्यन्यं गुणपरागरागी खलु । (4) વિમોદરિવો પુરો ! વધું તુ વ્ર તવ, दहन्ति हृदयेन्धनं तदिह नाम नात्यद्भुतम् ।। ઓ ગુરુદેવ ! ગુણપરાગનો રાગી એવો મારા મનરુપી ભમરો આપના ચરણકમળ વિના બીજે ક્યાંય જતો નથી, ગુરુદેવ ! વિમોહરૂપી શત્રુઓ આપના ગુણરુપી ચન્દ્રને જોઈને હદયરુપી ઈંધણ બાળે છે. તેમાં મોટું આશ્ચર્ય નથી. (I) (5) (I) રૂપકરૂપકાલંકાર - જ્યાં એક રૂપકને અનુરૂપ બીજું રૂપક અપાય. સમાધાનરૂપક – જ્યાં રૂપકથી વિરોધોદભાવના કરીને સમાધાન કરાય. પૃથ્વી છંદ (જ, સ, જ, સ, ય, I, ડ) યતિ-૮-૯, સપ્રદશાક્ષરીયા Islllsisllisissis પરિણામાલંકાર - જેમાં ઉપમાનના સ્વભાવનું પરિવર્તન દેખાવું અભીષ્ટ છે. (i) સામાનાધિકરણ્ય પરિણામોલંકાર – જેની સાથે ને અલંકાર ૭૯ - —— છંદ ૪૦ - જેનો અભેદ દર્શાવાય તે બંનેને જ્યાં સમાના વિભક્તિમાં મૂકાય. વૈયધિકરણ્ય પરિણામોલંકાર - જ્યાં ઉક્ત બંનેને જુદી જુદી વિભક્તિમાં મૂકાય. હરિણી છંદ (ન, સ, મ, ર, સ, I, ડ) યતિ ૬-૪-૭, સપ્તદશાક્ષરીયા IIIIISSSSSIsIIsis (i) गुरुगुणमयीं, पीत्वा लोकोऽमरत्वमित: सुधां शमरसमयं, पीत्वा पूज्यो, यथौषधमेष हि ।। (i) નયનનતા, પર્ઘ પડી, મામૃતોડરો, नमनकृतितः, मौले. सम्यक, समाञ्जलिमेव च।। (i) ગુરુગુણમયી સુધાને પીને લોકો અમરપણુ પામ્યા. (i) ભક્તિભરેલા અને તેમના ચરણમાં અશ્રુઓથી પાદપ્રક્ષાલન અને મસ્તકથી સમ્યક નમસ્કાર કરવા વડે કુસુમાંજલિ કરી હતી. ને અલંકાર ૮૦ — — — છંદ ૪૧ , અતિશયોક્તિ અલંકાર = જ્યાં અસંભવિત કલ્પના કરી પ્રસ્તુત વસ્તુનું માહાભ્ય બતાવાય. શાર્દૂલવિક્રીડિત છંદ (મ,સ,જ,સ,ત,ત,ડ) યતિ ૧૨-૭, એકોનવિંશાક્ષરીયા SSSIISIsIIISSSISSIS यत्कीर्तिप्रतिगीतिगानसुरस-स्वर्गाङ्गनानां महानिःस्वानाच्चलितासनः सुरपति-दत्तावधानः स्वरे । दृष्टुं क्षिप्रमहो ! जवी गमनकृच्छच्या निषिद्धो भिया, मा निर्विण्णमना हि भूत् स जयतु, श्रीप्रेमसूरीश्वरः ।। જેમની કીર્તિમાં પ્રતિગત એવા ગીતના ગાનમાં જેમનું હૃદય ગયેલું છે એવી (તન્મય થયેલી) સુરસ્ત્રી (દેવાંગના)ઓના મોટા અવાજ (કોલાહલ)થી ઈન્દ્રનું આસન ચલિત થઈ ગયું, તેણે (ઈન્દ્રએ) તે અવાજમાં ધ્યાન આપ્યું અને તરત જ વેગવાળા એવા તેણે દર્શન કરવા માટે ગમન કર્યું, પણ “રખેને એ વૈરાગી થઈ જાય” Page #18 -------------------------------------------------------------------------- ________________ ન્મઅલંકાર ૮૧-૮૩ – છંદ ૪૧ - - એવા ભયથી ઈન્દ્રાણીએ ઈન્દ્રને રોક્યા. તે પ્રેમસૂરીશ્વર જય પામો... (આશય એ છે કે દિવ્ય-અભુત સુખોનો. સ્વામી ઈ પણ વૈરાગી થઈ જાય એવી શક્તિ સૂરિ પ્રેમના દર્શનાદિમાં હતી.). સંદેહાલંકાર - જ્યાં સાદેશ્યના કારણે વિષય અને વિષયમાં સંદેહની પ્રતીતિ થાય ત્યાં સંદેહાલંકાર. (i) શુદ્ધા – જ્યાં ઉપર કહેલ સ્થળે સંદેહ જ -અલંકાર ૮૧-૮૩– – છંદ ૪૨ - સ્રગ્ધરા છંદ (મ, ર, ભ, ન, ય, ય) યતિ-૭-૭-૭ એકવીશાક્ષરીય. SsSSISSIIIIIIssississ (i) વિં સ શ્રીધૂનમદ્દો, સમૃદ્રથ તુ હિંદ દરસૂરિસ્વરે વુિં, किं गङ्गा सागरस किं, सुरगिरिरिह किं વેહત્પવૃક્ષોઝથવા વિમ્ ? (ii) साक्षात् श्रीनन्दनः किं ? न यदतनुरयं चैष सर्वाङ्गकान्तः, (ii) सङ्कल्पानां शतैस्तु, स्ववधृतिरभवत् પ્રેમસૂરીશ્વરોડયમ્ | () શું તે સ્થૂલભદ્રજી છે ? ગણધર છે ? શું હીરસૂરિજી છે ? શું ગંગા છે ? શું સાગર છે ? શું મેરુપર્વત છે ? કે કલ્પવૃક્ષ છે ? (i) શું સાક્ષાત્ કામદેવ છે ? ના... ના... રહે. (i) નિશ્ચયગર્ભા – જ્યાં અમુક વિષય તો નથી એવો નિશ્ચય થાય. (i) નિશ્ચયાન્તા – જ્યાં છેવટે વાસ્તવિક વસ્તુનો નિશ્ચય થાય. — — - ૯ - અલંકાર ૮૪ — — — કામદેવ તો શરીરરહિત છે અને આ તો સર્વાંગસુંદર છે. (અર્થાત શરીર તો છે જ) આમ સેંકડો સંકલ્પો કર્યા પછી બરાબર નિશ્ચય થયો કે આ તો પ્રેમસૂરીશ્વરજી છે... (i). ભાત્તિમાન અલંકાર = જ્યાં પ્રસ્તુતને જોવાથી સાદેશ્યના કારણે અપ્રસ્તુતનો ભ્રમ થાય તે. प्रवालजालसकाशां, दृशं द्रष्टवाऽस्य मन्मथे । सूर्यद्वयोदयं मत्वा, विस्मितोऽभून्न को जनः ।। કામદેવ પર (ક્રોધથી) પરવાળાના સમૂહ જેવી જેમની લાલા આંખ જોઈને, બે સૂર્યોનો ઉદય માનીને કોણ વિસ્મિત ન થયું ? (અર્થાત્ સર્વ જન વિસ્મિત થયા.) ને અલંકાર ૮૫-૮૦ અપહતુતિ અલંકાર – જ્યાં પ્રકૃતિ ઉપમેયનો નિષેધ કરીને અપ્રકૃત ઉપમાનનો આરોપ કરાય. આરોપ્યાપહનવ - જ્યાં પ્રસ્તુતનો નિષેધ કરીને જેની સાથે અભેદ બતાવવો છે, તેનો આરોપ કરાય તે. અપહુનવારોપ - જ્યાં જેની સાથે અભેદ બતાવવો છે, તેનો નિષેધ કરીને પ્રસ્તુતનો જ આરોપ કરાય. (ii) કૈતવાપહનતિ - જ્યાં બહાનાથી કપટથી ઉપમાનને ઉપમેયરૂપે બતાવાય. प्रेमचन्द्रमुखं नैतदयं राकासुधाकरः। (i) રોજાસુથાવરો નાય, પ્રેમચન્દ્રમુવું વિમ્ II यद्वाचाव्याजतो नित्यं, विमोहविषतस्करी । सुधा संवर्षति स्माहो ! ह्यमरत्वप्रदायिनी ।। * સૂરિ પ્રેમનું ગૃહસ્થાવસ્થાનું નામ પ્રેમચંદ હતું. *. હવે આગળ પ્રાયઃ બધા શ્લોકો અનુષ્ણુપ છંદમાં છે. મુખ્ય છંદોનું નિરુપણ સમાપ્ત થાય છે. છંદો અગણિત છે. છન્દાનુશાસન વગેરે ગ્રન્થ દ્વારા અન્ય છંદોનું જ્ઞાન મેળવી શકાશે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગ્ન અલંકાર ૮૮,૮૯ (લોકોની વાતો) (i) અરે ! આ પ્રેમચંદનું મુખા નથી આ તો પૂર્ણિમાનો ચંદ્રમાં છે... (i) ના ભાઈ ના, આ પૂર્ણિમાનો ચન્દ્રમાં નથી આ તો પ્રેમચંદનું મુખ છે. (i) જેમની વાણીના બહાને વિમોહરુપી વિષને હરી લેનારી, અમરપણું દેનારી સુધા હંમેશા સમ્યક રીતે વરસતી હતી. ને અલંકાર ૯૦ -- (i) આનંદિત એવા કેટલાક વિચક્ષણો ‘એ ગુણાલય છે' એમ કહીને અને કેટલાક “એ રૂપાલય છે' એમ કહીને પ્રેમચંદની પ્રશંસા કરતાં હતા.. (i) સૂરિ પ્રેમ સમ્યગ્દર્શનાદિના દાનને વિષે કુબેર હતા, મોહને હણવામાં વાસુદેવ (જેવા વીર) હતાં અને સુખને કરવામાં શંકર હતા એમ આગમવેત્તાઓ જાણતા હતા. ઉલ્લેખાલંકાર – જ્ઞાતૃભેદ અથવા વિષયભેદથી જ્યાં એક વસ્તુનું અનેકરૂપથી વર્ણન થાય તે. (i) રુચ્ચર્યયોગ (i) શ્લેષયોગ (i) UIIનયમો વિત, વિદ્ગપાચં વિંતિ | प्रेमसूरीश्वरं प्रीता, वर्णयन्ति विचक्षणाः ।। (i) નાવિથિયાં શ્રીદ્યો, મોદાને જનાર્દનઃ | ___ शङ्करः शङ्करत्वेऽसावित्यागमविदो विदुः ।। ઉભેક્ષા અલંકાર - જ્યાં અપ્રકૃત અર્થના સંબંધથી પ્રકૃત અર્થનું બીજી રીતે વર્ણન કરાય. જ્યાં “મળે' ઈત્યાદિ પ્રયોગ હોય. समीपेऽस्य सदानन्दा, सुधायामिव साधवः। અહીં રૂવ નો પ્રયોગ છે તેથી આ ઉપમાલંકાર કેમ નહીં ? कल्पना काचिदौचित्याद्, यत्रार्थस्य सतोऽन्यथा । द्योतितेवादिभिः शब्दैरुत्प्रेक्षा सा स्मृता यथा ।।। માટે ઉભેક્ષામાં ય રૂવાઢિ પ્રયોગ સમ્મત છે. ને અલંકાર ૯૧,૨–– मन्ये मन्युजयं चक्रे, चक्री दिशां जयं यथा ।। જાણે સુધામાં (ગરકાવ હોય તેમ તેમની પાસે સાધુઓ સદા આનંદવાળા રહેતાં. જેમ ચક્રવર્તી દિગ્વિજય કરે તેમ તેમણે ક્રોધનો જય કર્યો એમ હું માનું છું. ને અલંકાર ૯૧,૨-* અભેદરુપ અતિશયોક્તિ દ્વારા શ્લેષપૂર્વક સહોક્તિ દર્શાવાય. सुपटुपटुमार्गेऽपि, मन्दमन्दगतिर्गुरुः । मुमोच पादपद्मे स्वे, ह्यनन्तकर्मभिस्समम ।। (i) સોમમિવ પુરું દ્રા , ઘોર: સદ સાધવ: | दृगुत्सवं समाप्यैनं, मेदुः प्रमदमेदुराः ।। અત્યંત ગરમ ગરમ રસ્તા પર પણ મંદ-મંદ ગતિવાળા સૂરિ પ્રેમ અનંત કર્મોની સાથે પોતાના ચરણકમળ મુક્તા હતા. (કર્મ મુકવા = નિર્જરા કરવી) (i) ચન્દ્રની જેમ ગુરુને જોઈને એ નયનોત્સવને પામીને ચકોરની સાથે સાધુઓ પ્રમોદમેદુર થઈને આનંદિત થયા. સહોક્તિ અલંકાર - જ્યાં સહ અર્થવાળા શબ્દોથી અન્વય કરીને અતિશયોક્તિના બળથી ઉપમાનોપમેયની કલ્પના કરાય... (i) કાર્ય-કારણપૌવપર્યવિપર્યયરૂપાતિશયોક્તિમૂલક = કારણ પછી કાર્ય થાય, પણ અહીં બંનેને સાથે દર્શાવવા રૂપ અતિશયોક્તિ દ્વારા સહોક્તિ અલંકાર હોય. (ii) અભેદરૂપતિશયોક્તિશ્લેષગર્ભિત = જ્યાં ૧. માનાઘુપક્ષામેતા ૨. સ ત્તિ શેષTI *. सोमश्चन्द्रोऽमृतं सोमः, सोमो राजा युगादिभूः।। Page #20 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૯૩, ૯૪ વિનોક્તિ અલંકાર જેમાં કોઈ વસ્તુ નહીં રહેવાથી બીજી વસ્તુનું સૌંદર્ય કે અસૌંદર્ય બતાવાય. चण्डतया विना पूज्ये, जगदेकविबोधके । १. प्रकाशमान आदित्यस्त्रपातोऽस्ताचलं ययौ । । ચંક્તા (સૂર્યપક્ષે કિરણોની તીક્ષ્ણતા, ગુરુપક્ષ ક્રોધ) વિના પણ પ્રકાશમાન ગુરુદેવ જગતના અનન્ય વિોધક હતા. માટે સૂર્ય શરમાઈને અસ્તાચવે જતો રહ્યો. * * સમાસોક્તિ અલંકાર - જ્યાં વિશેષણોની ખૂબ સમતાથી અપ્રસ્તુતની પ્રતીતિ થાય. (૧) વરતીર્થ સમાયેન, વરાજા મુોતળા ܀ ܀ ܀ ૧. મનમાં ચિત્તા, પૂવોમિમ્ | ૨. સર્વ પ્રન પાર્ગ, सख्याम्नाये० जलोत्तारे महासत्वे महामुनी । इत्युक्तेः ३ पुता य सीसा य समं विभक्ता' इत्युक्तेः पोत-पदमत्र शिष्यार्थे वर्तते । ક અલંકાર ૯૬, ૯૭| સદાયના સાન્નિધ્યને હું ઝંખુ છું. મારાથી શિવનગર સાંકડું તો નહીં જ થઈ જાય... * ܀ સ્વભાવોક્તિ અલંકાર – જ્યાં માત્ર સ્વભાવનું વર્ણન હોય. श्रुतादिसम्पदग्र्योऽसौ क्षमादिसुन्दरो गुरुः । मैत्र्यादिभावितो भाव-सारं श्रामण्यमातनोत् ।। શ્રુતાદિ (આઠ) સંપત્તિથી શ્રેષ્ઠ, ક્ષમાદિ (દશ યતિધર્મ) થી સુંદર, મૈત્રી આદિ (ચારભાવના)થી ભાવિત, એવા આ ગુરુએ ભાવસાર એવા ભ્રામણ્યનો વિસ્તાર કર્યો. ૭૯ * વ્યાજોક્તિ અલંકાર - જ્યાં પ્રગટ થઈ જનારી વાતને કારણવશ અત્યંત સામ્યથી બહાનાથી છુપાવાય. અલંકાર ૯૫ नितम्बिनीमतिक्रम्य पारमापुः सुखं सुखम् ।। હોડી પક્ષે : આ ઉત્તમ જલોત્તારને પામીને ઉત્તમ લાકડાવાળી સુંદર હોડીઓ નદીને ઓળંગીને સુખે સુખે પાર પામી... શિષ્ય પક્ષે : (સૂરિ પ્રેમરુપી) ઉત્તમતીર્થને પામીને ઉત્તમકક્ષાના સુશિષ્યોએ સ્ત્રીને ઓળંગીને (સ્ત્રી પરિષહ પર વિજય મેળવીને) સુખે સુખે (ચારિત્રનો) પાર પામ્યા... ܀ વક્રોક્તિ અલંકાર - જ્યાં અન્ય પ્રકારે કહેલ વાક્યની તેના વાચ્યાર્થના આધારે કાકુ દ્વારા બીજી રીતે યોજના કરીને કહેવાય. મુ.મુળ ! પુરો ! ચાવે, માનિધ્ય તે સહાનતમ્ | न हि शिवपुरं मत्तः सङ्कटं तु भविष्यति ।। ઓ ગરવા ગુણોવાળા ગુરુદેવ ! આપના ܀ અલંકાર ૯૮ बहुवियोगदुःखार्तः शिष्यैर्दृग्जलपूरितः । मिलित्वा विप्रणम्येनं शिरन्थिरस्य नोद्धृतम् ।। બહુવિયોગના દુ:ખથી આર્ત્ત, આંસુઓથી પૂર્ણ, એવા શિષ્યો ગુરુને ભેગા થઈ વિશેષથી પ્રણામ કરીને લાંબો સમય સુધી માથું ઉંચુ કરતા ન હતા... * સામાન્યોક્તિ અલંકાર - અવ્યક્તગુણવાળા પ્રસ્તુત અને અપ્રસ્તુત ગુણસાથી એકરુપતાનું વર્ણન કરાય.. गुरुप्रेमस्मितं इष्ट्वा लोकास्तु कटुतां मधौ । दाक्षायां तिक्ततां दध्यु ૭૮ ܀ स्तत्यजुर्विबुधाः सुधाम् ।। શિષ્યોને ભક્તિનું પ્રદર્શન નથી કરવું માટે આંસુઓની ધારાઓને છુપાડવા માટે પ્રણામ કરવાના બહાને લાંબો સમય સુધી માથું ઉંચુ કરતાં ન હતા. .. Page #21 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૯૯ સૂરિ પ્રેમનું સ્મિત જોઈને લોકોને મધમાં કડવાશ લાગી, દ્રાક્ષમાં તીખાશ લાગી અને દેવોએ તો સુધાને (અવજ્ઞાથી) છોડી દીધી... ܀ ܀ વિરોઘાલંકાર - જ્યાં અભ્યાસથી વિરોધ લાગે પણ પછી તેનો પરિહાર કરાય. શિખરિણી છંદ ** स्पृहारक्षकान्ता क्वचिदपि हृदि प्राप न पर्द तृणायात्रत्यार्थान्नपि न हृदयेऽमन्यत यतिः । लघुत्वात्तद्द्वार्याद् विरहिततमेऽस्मिन् गुरुवरे, तथाऽप्युवशायां गतिवति महन्मेऽस्ति कुतुकम् ।। સ્પૃહારાક્ષસી તેમના હૃદયમાં કદી'ય સ્થાન ન પામી.. ઐહિક વિષયો તૃણસમાય ન લાગ્યા... *. ܀ ઉપરોક્ત વિરોધાલંકારના જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયાથી ૧૭ ભેદો અલંકારચિન્તામણિમાંથી જાણવા. **. આ છંદની ફોર્મ્યુલા પૂર્વે બતાવી છે. ܀ ૮૧ ܀ અલંકાર ૧૦૩ એવા ગુરુદેવ વાપરતા (જમતા) છતાંય પુષ્ટ થતાં ન હતા. ܀ (ii) સદ્ગાન ધ્યાનથી શોભતા એવા તેઓ ઉપવાસમાય પુષ્ટિ પામતા હતા... (તેઓ વા રોગથી યુક્ત હતાં અને શિષ્યસમૂહ અતિ પીક્તિ હતો. શ્રીસંઘના ભેદથી ગુરુનું હૃદય અત્યંત ભેદાઈ ગયું. ܀ ܀ 63 ܀ દીપક અલંકાર - જ્યાં પ્રસ્તુત અને અપ્રસ્તુતમાં એક ધર્મના સંબંધથી ઉપમાનોપમેય ભાવ પ્રતીત થાય. कनकात् कनकाद्रिश्च सोमः सोमतया तथा । दिनकरा करैर्भाति ब्रह्मणाऽसी जगद्गुरुः નાનુ ।। મેરુ સુવર્ણથી, ચન્દ્ર સૌમ્યતાથી, સૂર્ય કિરણોથી, અને આ જગદ્ગુરુ બ્રહ્મચર્યથી શોભતા હતા. અલંકાર ૧૦૭-૧૦૨ સ્પૃહાથી જન્મતી-લઘુતા (દીનતા)થી સંપૂર્ણપણે રહિત ક્યાંય ઉર્વ દિશામાં જ ગમન કરતા. ઓ ગુરુવર ! આપ ખરેખર મહાઆશ્ચર્ય છો. (શ્લેષથી જ સમાધાન ગુરુ = વજનદાર નહીં પણ આચાર્ય) (i) વિભાવના – જ્યાં કારણ વિના કાર્યોત્પત્તિ થાય. (ii) વિશેષોક્તિ ન થાય. (iii) અસંગતિ - સ્થાને કાર્ય જ્યાં કારણ તાં કાર્યોત્પત્તિ કાર્ય-કારણ હોય તેનાથી અન્ય થાય. खादन्नपि न पुष्टोऽभूत् मुक्तिश्रीसङ्गमोत्सुकः । કુપોષિતોડાતુ રિ, મનધ્યનો || વાતરોગવિષે તસ્મિન્, શિષ્યનોઽતિપીડિત । श्रीसङ्घस्य भिदायास्तु सम्भिन्नं हृद् गुरोरभूत् ।। (i) મુક્તિરૂપી લક્ષ્મીના સમાગમ માટે ઉત્સુક (i) (ii) (iii) દર અકાર ૧૦૪, ૧૦૫ દ્રષ્ટાંત અલંકાર – જ્યાં બે વાક્યોમાં બિબપ્રતિબિંબભાવરુપ સામાન્યધર્મનું કથન હોય. " " गलितदुरिता भूताः पापिनोऽप्यस्य दर्शनात् । विभाकरविभा भेत्ति सूचीभेद्यं तमोऽप्यरम् । પાપીઓ પણ તેમના દર્શનથી પાપરહિત બન્યા, સૂર્યની પ્રભા અત્યંત ગાઢ અંધકાર ને'ય તત્કાળ ભેદી જ નાંખે છે ને ? • ܀ ܀ ૪ ܀ વ્યતિરેકાલંકાર જ્યાં ઉપમાન –ઉપમેયનું ભેદપ્રધાન સાદશ્ય પ્રતીત થાય છે. कलाभृदिव शीलं ते, गुरो ! नाऽस्त्यत्र संशयः । वृद्धी पक्षद्वयेऽप्यक- शून्यत्वे तु विशेषता । ગુરુદેવ ! આપનું શીલ તો ચન્દ્રમા જેવું છે તેમાં તો કાંઈ સંશય નથી, પણ (શુક્લ-કૃષ્ણ) બન્નેય પક્ષમાં વૃદ્ધિ અને ક્લેક્શન્યતાથી તે બેમાં તજ્ઞવત છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અલંકાર ૧૦૬, ૧૦૭ શ્લેષાલંકાર – જ્યાં ભિન્ન/અભિન્ન પદોથી એક જ વાક્ય અનેક અર્થોને કહે.. महाव्रती सुधारोचि मॉलिर्जगति शङ्करः । पातु वः स स्मराराति भूतपः भूतिशेखरः । ગુરુપો → મહાવ્રતને ધારણ કરનારા, જેમનું મુખ અમૃતસમી કાન્તિવાળું છે તેવા, જગતમાં સુખ કરનારા, કામદેવના શત્રુ, જીવોના પાલનહાર, સમૃદ્ધિથી શોભતા એવા તે (ગુરુદેવ) તમારૂં રક્ષણ કરો ! શંકરપક્ષે → જગતમાં મહાવ્રતી (શંકરનું લૌકિક ગુણનિષ્પન્ન પર્યાયવાચી નામ) કામરિપુ, જેના મસ્તક પર ચંદ્ર છે તેવા, ભૂતપાલક, ભસ્મથી શોભતા એવા શંકર તમારૂં રક્ષણ કરો. ܀12܀ આક્ષેપ અલંકાર - ܀ ૮૫ અલંકાર ૧૦૯ હણવાની ક્ષમતાવાળું યાન્ત્રિક શસ્ત્ર) થી સંસારરૂપી શત્રુનો વધ કરાયો તેવા, હે ગુરુદેવ ! ‘આપ ખૂબ દયાળુ છો' એમ કેમ કહેવાય છે ? ܀ જેમાં કહેવાતા વિષયોના ܀129܀ ܀ ܀ અપ્રસ્તુત પ્રશંસા અલંકાર- જ્યાં પ્રાસંગિક નિપણથી પ્રાસંગિક અર્થની પ્રતીતિ થાય. ܀ हालाहलं श्रिता रे ! रे ! किं विहाय सुधां मुधा । संसारतारणः सोऽयं, सुगुरुः समुपास्यताम् ।। (હે જગતના જીવો !) સુધાને ફોગટ છોડીને ઝેરને આશરે કેમ જાઓ છો ? સંસારતારણ એવા આ સદ્ગુરુની ઉપાસના કરી લો... ૭ *. અહીં સુધાને છોડી વિષને આશ્રય કરવારુપ અપ્રાસંગિક નિરુપણથી સંસારનો ત્યાગ કરી સદ્ગુરુની સમુપાસના કરવારૂપ પ્રાસંગિક અર્થની પ્રતીતિ થાય છે. અલંકાર ૧૦૮ વિશેષજ્ઞાન માટે નિષેધાભાસની ચર્ચા હોય. न यांचे त्वां गुरो ! याञ्चा पूरणसुरशाखिनम् । त्वय्याप्ते याचनादीनः, को भवेज्जगतीतले ? ।। ઓ ગુરુદેવ ! યાચનાને પૂરવામાં સુરતરુ સમાન આપની પાસે હું કાંઈ માંગતો નથી... કારણ કે આપને પામીને જગતમાં યાચનાથી દર્દીન કોણ હોઈ શકે ? વ્યાજસ્તુતિ અલંકાર - જ્યાં નિર્દાથી પ્રશંસાની અને પ્રશંસાથી નિન્દાની પ્રતીતિ થાય. येन साम्यशतघ्न्याऽभूत्, संसारारिसमापनम् । પતિપાળુ, મ, ત્વે પુરી ! નનુ નવસેર્સ || જેના વડે સમતારૂપી શતઘ્ની (સો વ્યક્તિને આપે મારી પ્રાર્થનાઓ પૂરી કરવી જોઈએ એવો આક્ષેપ છે. ૬. અલંકાર ૧૧૦, ૧૧૧ પર્યાયોક્તિ અલંકાર - જ્યાં પ્રસ્તુત કાર્યના વર્ણનથી પ્રસ્તુત કારણની પ્રતીતિ થાય.. प्रेमर्षिगणमुद्दिश्य, रसवतीं तु षड्रसाम् । कृतां कृत्स्नां निराशास्तु श्राद्धा बुभुजिरे खलु ।। સૂરિ પ્રેમના સમુદાયને ઉદ્દેશીને કરેલ પડ્ રસવાળા (સ્વાદિષ્ટ) સંપૂર્ણ ભોજનને શ્રાવો (પોતે જ) નિરાશ થઈને આરોગતા હતા. • પ્રતીપ અલંકાર જ્યાં ઠં, આ આદિથી ઉપમાનનો આક્ષેપ થાય છે. અથવા ઉપમાનને જ અનાદરાધિક્યથી ઉપમેય બનાવાય... जन्मजरामृती: हन्ति श्रीप्रेमसूरिभारती । ܀ ܀ ܀ અહીં ઔદેશિક રસોઈને સંપૂર્ણપણે શ્રાવકો જ જમ્યા, એ પ્રસ્તુત કાર્યથી એ પ્રસ્તુત કારણનું જ્ઞાન થાય છે કે સૂરિપ્રેમના ગણની નિર્દોષ ગોચરીનો કટ્ટરતાથી સાધુઓએ અંશમાત્ર પણ દોષિત ન વહોર્યું.. Page #23 -------------------------------------------------------------------------- ________________ ને અલંકાર ૧૧૨ – – – किमस्तित्वं बिभर्तीह, निस्त्रपा तु सुधा मुधा ।। જો સૂરિપ્રેમની વાણી જન્મ-જરા, મરણને હણે છે તો પછી અહીં બેશરમ એવી સુધા ફોગટની કેમ અસ્તિત્વ ધરાવે છે ? અલંકાર ૧૧૩ — — — — ગચ્છના બહાને સપરિવાર સૂરિદેવની સેવામાં ઉપસ્થિત થયો હતો. | (સૂરિ પ્રેમના પટ્ટધર શ્રીયશોદેવસૂરિજીને ઈન્દ્રની અને મુનિવરોને દેવોની ઉપમા આપી છે.) અનુમાન અલંકાર - જ્યાં અનુમાન દ્વારા અભીષ્ટ વસ્તુ સાથે અભેદ દર્શાવાય. दुश्च्यवनाभिमानस्य, च्युतिः कृता सुधर्मणा । सतन्त्रः स यदायातः सेवायै गच्छकैतवात् ।। (ઈન્દ્રની સભા-સુધર્માથી ય સુંદર) સુધર્મથી તેમણે અથવા સુન્દર ધર્મવાળા ગુરુદેવે નક્કી ઈન્દ્રનું અભિમાન ઉતારી નાંખ્યું હતું, કારણકે તે અર્થાન્તરન્યાસ અલંકાર - જ્યાં સામાન્યવિશેષભાવ કે કાર્યકારણભાવથી પ્રસ્તુત સમર્થન થાય. परिचर्यापरा: केऽस्य न बभूवुर्महामतेः ?। भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ।। આ મહામતિની સેવનામાં કોણ તત્પર ના બન્યા ? ખરેખર, ભાગ્યના સંભારથી જ મળે એવી વસ્તુને વિષે તો, મંદબુદ્ધિઓ પણ ઉપેક્ષા નથી કરતાં. *. સુધા તો મૃત્યુને જ હણે, તે ય લૌકિક માન્યતા મુજબ, હકીકતમાં તો તેવું ય નથી. ગુરુદેવની વાણી જન્મ-જરામૃત્યુ ત્રણેને હણે. - અલંકાર ૧૧૪,૧૧૫ - યથાસંખ્ય અલંકાર - પૂર્વે જે ક્રમથી કહ્યું હોય, તે જ ક્રમથી પછી કહેવું. आत्मने च विनेयाय, સંસારથિ હો || वदान्येषु वरेण्योऽसौ, कष्टं कृपां जलाञ्जलिम् ।। દાનેશ્વરીઓમાં ઉત્તમ એવા આ ગુરુદેવે જાતને કષ્ટ, શિષ્યોને કૃપા અને સંસારને જલાંજલિ આપી. ને અલંકાર ૧૧૬ | – विज्ञायास्य सुविज्ञानं, परेषां तु कथैवं का ? ।। એમના સુંદર વિશેષ જ્ઞાનને વિશેષથી જાણીને મહાપંડિતોની પણ પંડા (તન્ત્રાનુસારી બુદ્ધિ) પોતાના નામની ગુણનિષ્પન્નતાને તરત છોડી દેતી હતી. (કુંઠિત થઈ જતી હતી, તો બીજાઓની તો વાત જ ક્યાં રહી ? હતી. પરિસંખ્યા અલંકાર - જ્યાં એક વસ્તુની અનેકત્ર સ્થિતિ સંભવતી હોવા છતાં અન્યત્ર નિષેધીને એકત્ર નિયમિત કરી દેવાય. लोभो गुणे न वित्तेऽस्य, रागो मुक्तौ न संसृतौ । અર્થાપતિ અલંકાર - જેમાં અમુક વસ્તુને કારણે અન્ય અર્થની આપત્તિ-તેનું જ્ઞાન સહજ થઈ જાય તે. __पण्डाऽतिपण्डितानां तु, तत्यजेऽन्वर्थतां क्षणात् । ૧. પુષ્ક તવાનુII યુદ્ધઃ - રોમાં ૧. અર્થાત અન્ય લોકોની બુદ્ધિ તો કુંઠિત થઈ જ જતી હતી. * જગતને લોભ ઘણી જગ્યાએ હોય છે. પણ અહીં તેને ગુણમાં જ નિયમિત કર્યો છે. એમ અન્યત્ર પણ સમજવું. Page #24 -------------------------------------------------------------------------- ________________ મ્ અલંકાર ૧૧૦ - द्वेषो मोहे न जीवादी, મનો નિને 7 વિ Tી. તેમને લોભ ગુણમાં હતો, ધનમાં નહીં. રાગ મુક્તિમાં હતો, સંસારમાં નહીં. દ્વેષ મોહ પર હતો, જીવાદિમાં (આદિથી અજીવમાં) નહીં અને તેમનું મન પ્રભુમાં હતું, (પોતાના) શરીરમાં નહીં. – અલંકાર ૧૧૮ - આ આર્ય સજ્ઞાન-સધ્યાન માં લીન છે - સર્વાર્થસિદ્ધના સુરો સ્તુતિ કરી રહ્યા છે... સંતો સાલંબનપણું પામે છે અને જગત (આ મહર્ષિના પુણ્યથી) સુસ્થ (ઉપદ્રવરહિત) બને છે. સમુચ્ચય અલંકાર - જેમાં અનેક ક્રિયાઓને બતાવીને પ્રસ્તુત વસ્તુનું માહાભ્ય બતાવ્યું હોય. ઉપજાતિ છંદ - सज्ज्ञानसद्ध्यानरतोऽयमार्यः, सर्वार्थसिद्धत्रिदशा: स्तुवन्ति । सन्तस्तु सालम्बनतां व्रजन्ति, जगन्ति सुस्थानि तथा भवन्ति ।। १. निरालम्बा निराधारा विश्वाधारा वसुन्धरा । यच्चावतिष्ठते तत्र, धर्मादन्यन्न कारणम् ।। इत्याधुक्तेः સંકર અલંકાર - જ્યાં રૂપકાદિ અલંકારોનું મિશ્રણ હોય. सेवन्ते स्म सुपद्माङ्क गुणप्रमोदमेदुराः । शीलसुरभिणाऽऽकृष्टा, हंसास्तु गुरुमानसम् ।। કમળા સુપરમ્િ - શ્લેષ - પદ - લક્ષ્મી જુપ્રિમોઃ રૂપક + શ્લેષ - વર્ણાદિ ગુણો Tળ: ક્ષમાદિ ગુણો શત્નસુરમ: રૂપક + ઉત્તેર સ્વભાવ शीलम् < Nચારિત્ર હંસા: શ્લેષ - દંર્સ-પંખી - મુનિ -મોટા. : - મન ગુરુમાનસમ્ - રૂપક + શ્લેષા - સરોવર मानसम् < - આચાર્ય હંસપક્ષે > સુંદર કમળોવાળા મોટા માનસરોવરને તેના સ્વભાવ અને સુગંધથી આકર્ષિત થયેલા તથા (શીતળતાદિ) ગુણોથી જનિત પ્રમોદથી આનંદિત થયેલા હંસો સેવતા હતા... મુનિપક્ષે > સુંદર (જ્ઞાનાદિ) લક્ષ્મીવાળા એવા ગુરુના મનને ચારિત્ર-રૂપી સુરભિથી આકર્ષિત થયેલા (ક્ષમાદિ) ગુણોથી જનિત પ્રમોદથી આનંદિત થયેલ મુનિઓ સેવતા હતા. (ગુરુના મનને અનુકૂળ વર્તતા હતા.) અહીં અલંકારોનું નિરૂપણ પણ પૂર્ણ થાય છે. આ અલંકારોને અર્થાલંકારો કહેવાય છે. અનુપ્રાસાદિ શબ્દાલંકારોના જિજ્ઞાસુઓ અન્ય ગ્રંથોથી તેનું જ્ઞાન મેળવી શકશે. (1ષ્ટ્ર) नेत्रारिखयुगे वर्षे चाणस्मानगरे मया । देवगुरुप्रभावेण कृतिरेषा कृता खलु ।। વિ.સં. ૨૦૬૨, ચાણસ્માનગર (ભટેવા પાર્શ્વનાથ) પ્રભુ અને ગુરુના પ્રભાવથી આ કૃતિ મારા વડે કરાઈ છે. यदत्रासौष्ठवं किञ्चित्, तन्ममैव गुरोर्न हि । यदत्र सौष्ठवं किञ्चित्, तद् गुरोरेव मे न हि ।। અહીં જે કાંઈ અસૌષ્ઠવ (સારાપણાનો અભાવ) *. “દંસો નારાયણે દ્રશ્ન, યતા વધે સિતસ્કરે', રૂત્યુ: | Page #25 -------------------------------------------------------------------------- ________________ છે, તે મારું જ છે. ગુરુનું નથી અને અહીં જે સારાપણું છે. તે ગુરુનું જ છે, મારું નથી. अल्पाख्यानकृतागाश्चास्म्यनल्पगुणशालिनः । तस्मै चोत्सूत्रभाषा चेन्मिथ्या मे दुष्कृतं भवेत् ।। शुध्यतां मे क्षतिश्चात्र, कृतकृपैः सुकोविदैः । सावृतेः सूक्ष्मबुद्धेर्या, मादृशस्तु कथैव का ? ।। રે ! અનય ગુણથી શોભતા ગુરુવરના (ગુણોના) અભ્યાખ્યાનના દોષથી હું અપરાધી છું. તેના માટે અને જો કોઈ ઉસૂત્રભાષણ થયું હોય તો તેના માટે મિચ્છામિ દુક્મ. કૃપા કરીને વિદ્વદ્વર્યો મારી ભૂલોનું શોધન કરે. જો છદ્મસ્થ એવા સૂક્ષ્મબુદ્ધિવાળાની ય ભૂલ થઈ શકે છે. તો મારી તો વાત જ ક્યા રહી ? (વસન્તતિત્તા) __ हे सद्गुरो ! गुरुगुणाम्बुनिधे ! गुणास्ते, वाचस्पतेरपि वचोऽतिगका विभान्ति । मोहो ममैष गुणरागविजृम्भितो वा, दुःशक्यकार्यकरणेऽस्मि यतः प्रवृत्तः ।। ઓ સગુરુ ! ઓ ગુરુગુણોના સાગર ! વાચસ્પતિના વચનોને ય અગોચર એવા આપના ગુણો શોભી રહ્યા છે. ખરેખર આ ગુણાનુરાગથી થયેલ મારો મોહ જ છે કે અશક્ય કાર્ય કરવા પ્રવૃત્ત થયો છું. (અર્થાત મેં ઘણું ભાષણ કર્યું. પણ આપના ગુણોનું વર્ણન એ મારા ગજાની બહારની. વાત છે.) (વસન્તતિર્તા) यावत् सुमेरुरचलोऽचलितो गुरोऽस्ति यावज्जगत्पतिमतो जगतीह भाति । कल्याणबोधिहृदि तेऽस्तु परा प्रतिष्ठा श्रीप्रेम ! नाऽपरमतः किमपि ब्रुवेऽहम् ।। ગુરુદેવ ! જ્યાં સુધી સુમેરુપર્વત અચલિત છે. અને જ્યાં સુધી જગતમાં જિનધર્મ શોભે છે. ત્યાં સુધી કલ્યાણબોધિના દયમાં આપની પરમપ્રતિષ્ઠા હોજો. ગુરુ પ્રેમ ! આથી વધુ હું કાંઈ જ કહેતો નથી. इति वैराग्यदेशनादक्षाचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरश्रीकल्याणबोधिविजयगणिगुणितं छन्दोऽलङ्कारनिरूपणम्। જે દોષનિરૂપણ છે જો અલંકારનો પ્રયોગ કરવામાં દોષ સેવવામાં આવે તો તે કાવ્યની શોભા વધારવાને બદલે ઘટાડે છે. માટે દોષનો પરિહાર કરવો જોઈએ. અલંકારો પ્રાયઃ ઉપમામૂલક હોવાથી અહીં ઉપમાદોષો બતાવાય છે. તેના પરથી અન્યત્ર પણ સમજી લેવું. • ન્યૂનાવિકપણાથી થતાં દોષો • (૧) જાતિન્યૂનત્વ – ચટ્ટાન્તરિય યુખમાં સાદાં પરમં તમ અહીં સાહસિક તરીકે ક્ષત્રિયની ઉપમા આપવી જરૂરી હતી, તેની બદલે ચંડાળની આપી માટે જાતિન્યૂનત્વ દોષ છે. (૨) પ્રમાણન્યૂનત્વ - દ્વિત્તિ વ માનુરયં રાંતિ | અહીં સૂર્યને અગ્નિના તણખાની ઉપમા આપી હોવાથી પ્રમાણન્યૂનત્વનો દોષ છે. (૩) જાતિ અધિકત્વ » વેધા વ પદ્માસનસ્થ#વવિદ્યા — — —૧૦૦ — — — Page #26 -------------------------------------------------------------------------- ________________ અહીં ચક્રવાક પંખીને બ્રહ્માની ઉપમા આપી હોવાથી જાતિઅધિકત્વ દોષ છે. (૪) પ્રમાણઅધિકત્વ - પતિમિવ નમસ્તે ! અહીં નાભિને પાતાળની ઉપમા આપી હોવાથી પ્રમાણ અધિકત્વ દોષ છે. (૫) ધર્માધિકત્વ – કુન્દષ્યિ સમુન્નચ્છિત્ની મમરાTI | અહીં ભ્રમરમાં અધિક ધર્મવાળી કુન્દલતાની ઉપમા આપી હોવાથી ધર્માધિકત્વ દોષ છે. (૬) ધર્મન્યૂનત્વ – નહિં 4 મહિં વાવી વત્ ત્ર સુદાવે ! અહીં કમળ વગેરેને નેત્રાદિથી સરખાવ્યા છે. પણ તે ઉપમાનો માત્ર વધૂપક્ષે જ છે. માટે ધર્મન્યૂનત્વદોષ છે. • લિંગાદિના ભેદથી થતાં દોષો • (૧) લિંગભેદ > વાપીવ વિમત્ત વ્યોમ, રંજીવ થવ7: શશી! અહીં વાપી સ્ત્રીલિંગ છે અને વ્યોમ (આકાશ) નપુંસકલિંગ છે. હંસી સ્ત્રીલિંગ છે અને ચન્દ્ર પુલિંગ છે. માટે લિંગભેદ દોષ છે. (૨) વચનભેદ – સરીસીવામનું વ્યોમ વહાલા રૂવ સિત: શશી | અહીં સરોવર બહુવચનમાં છે. અને આકાશ એકવચનમાં છે. માટે વચનભેદ દોષ છે. અપવાદ - જ્યાં વચનભેદે પણ ધર્મો એકરૂપ હોય તો બંનેમાં અનુગમ થઈ શકે છે. માટે દોષ નથી. જેમકે તવો ધર્ત શામાં તવીયા विभ्रमा इव। • અસાશ્યાદિથી થતાં દોષો • (૧ અસાદ્રશ્ય – પ્રજ્ઞામિ હાવ્યશશિનું વિતતાર્થમિ | અહીં કાવ્યને ચન્દ્રની ઉપમા આપી છે. પણ તે બેમાં સાદેશ્ય નથી. (૨) અસંભવ – નાખ્યીમાના રૂઢ વારિવારી: કિનાર્ધમાન પરિષિnોડતા અહીં મધ્યાહન — — —૧૦૨) — — ટૂંકમાં સર્વત્ર ઔચિત્ય જાળવવું જોઈએ - उचितस्थानविन्यासादलङ्कृतिरलङ्कृतिः । ઉચિત સ્થાને કરેલા પ્રયોગથી જ અલંકાર ખરી રીતે અલંકાર બની શકે. સૂર્યમાંથી જલવૃષ્ટિની ઉપમા આપી છે. કે જે અસંભવિત છે. • અપરિહાર્ય દોષો • આ દોષો હકીકતમાં દોષરૂપ નથી ગણાતા. કારણ કે તેનો પરિહાર શક્ય નથી. (૧) કાળભેદ – પુત્રમાપ મુદતી પ્રસામવ ચેતનાને અહીં પ્રસ્તુત વસ્તુ ભૂતકાળમાં છે. જ્યારે ઉપમાન વર્તમાનકાળમાં છે. (૨) પુરુષભેદ ) વિશ્વાસે વં નતેર ! અહીં લતાના પક્ષે વિશ્વાનને એમ તૃતીયપુરુષનું રૂપ આવે. (૩) આજ્ઞાર્યાદિ ભેદ હોવ વિદતુ તે સેવ કીર્તિદા. અહીં ગંગા સાથે પ્રવતિ એવું રૂપ જોઈએ. જે .. ૧) વ્યરચના માટે MASTER KEYS ( કાવ્યની રચના માટે કેટલું જ્ઞાન જોઈએ ? તેનો જવાબ એક શ્લોકમાં એવી રીતે આપ્યો છે કે એવો કોઈ વિષય નથી કે જે કાવ્યનું અંગ ન બને (ન્યાય, વ્યાકરણ, કોષ, શિલ્પ, નીતિ વગેરે..) માટે કવિના માથે મોટો ભાર છે.(આનો એક અર્થ એ પણ થઈ શકે કે આપણા કોઈ પણ વિષયના જ્ઞાનનો ઉપયોગ કાવ્યરચનામાં થઈ શકે છે.) — — ૧૯૪ — — — Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨) (૩) વ્યાકરણનું જ્ઞાન ન હોય તો ય સંસ્કૃતની બે બુક તો સારી રીતે થયેલ હોવી જોઈએ. તેના બાદ વાંચનનો ય સારો અભ્યાસ જોઈએ. કોષજ્ઞાન વિના કાવ્યરચના કરતાં અગ્રણો. આવે, અને શબ્દદોષોની પ્રચુરતા થાય. માટે અભિધાનચિતામણિ કોષનું જ્ઞાન હોય તો સારું પડે. (રોજ ૫ શ્લોક ગોખીએ તો ય ૧ વર્ષની અંદર ગોખાઈ જાય.) છેવટે ધનંજય નામમાલા જેવો (૨૦૦ શ્લોકનો) નાનકડો કોષ પણ ગોખી શકાય. ત્રિષષ્ઠીના સર્વ પર્વોનું વાંચન કર્યું હોય તો. તેનાથી મતિ પરિકમિત બનવાથી કુશળતા આવે છે. મધુરતા એ કાવ્યનું સર્વસ્વ છે. માટે એના ભોગે કોઈ રચના ન કરવી. ક્લિષ્ટ-કઠોર શબ્દોનાં પ્રયોગો ટાળવા. • કઠોરતાના વ્યંજકો – દૃ, ૩, ૪, ૮ અક્ષરો છે. મધુરતાના વ્યંજકો – સ્વવર્ગના અનુનાસિકો સાથે સંયુક્ત અક્ષરો – જેમકે , મનુ, વૃન્ડ, વેમ્પ તથા ૨, ન અક્ષરો વચ્ચે સ્વ સ્વર હોવો. જેમકે – હારિને રક્તમ્ માત્ર વીરરસ – યુદ્ધાદિ વર્ણન, બીભત્સ રસ-અશુચિ વગેરે વર્ણનમાં તથા રૌદ્રસમાં કઠોરતા વ્યંજકોનો પ્રયોગ ઉચિત છે. સમાસની અલ્પતા કે અભાવ પણ મધુરતાના વ્યંજક છે. લાંબા લાંબા સમાસ માધુર્યથી વિરુદ્ધ છે. (૭) ૩વસ્થથરિ મથુરા મનો દરત મારતી – કોયલની વાણીમાં ગંભીર અર્થો ન હોવા (૪). (૫) છતાં મધુર હોવાથી એ બધાને ગમી જાય છે. તે હંમેશા યાદ રાખવા જેવું છે. રચના કૃતિમધુર જ હોવી જોઈએ. (ભયંકર કે બીભત્સ વર્ણન જ તેમાં અપવાદ છે.) એક જ શ્લોકમાં મોટા પદાર્થને દાબીદાબીને ભરવા કરતાં વધારે શ્લોકોમાં છૂટથી પદાર્થ લેવો. જેથી શ્લોક ફ્લ જેવો કોમળ બને. અન્યથા પથ્થર બની જાય. (૯) પાદપૂરકો, અપ્રસ્તુત શબ્દો, છંદરક્ષા માટે ય કરાતું અનૌચિત્ય વગેરે કવિની અજ્ઞતા સૂચવે છે. કોશાદિ જ્ઞાન વડે તેના વિના ય છંદાદિને જાળવી શકાય છે. છેવટે પદાર્થ વીને રચના કરવી પડે. (૧૦) કોઈ પણ અક્ષરમેળ છંદના પાદનો અગ્નિમાં અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. છતાં પણ તે સ્થાને અકારાન્ત અક્ષર ના હોવો જોઈએ. ઈ, ઉ સ્વ હોવા છતાં ગુરુ જેવા ભાસી શકે છે. એવું અકારાન્તમાં ન થવાથી છંદનો લય તૂટે છે. (અનુષ્ટ્રપ છંદમાં વાંધો નથી.) (૧૧) મનોવિત્યાને નાચવું, રસમય વારમ્ | અનૌચિત્ય સિવાય રસભંગનું અન્ય કોઈ કારણ નથી. આને અનુશાસનના સાર રૂપે કહી શકાય. છંદ, શબ્દ, યતિ (મંદાક્રાન્તાદિ છંદોમાં દર્શિત વિરામ), પ્રકરણ (પ્રસ્તુત પ્રસંગ), અવસર વગેરેનું ઔચિત્ય જ એક ઉત્કૃષ્ટ ગુણ બની જાય છે. કાવ્યદોષોનો સાર પણ અનૌચિત્ય છે. તે દોષનિરુપણમાં સ્પષ્ટ થયું છે. દોષો ન હોવા તે એક અનન્ય ગુણ છે. જ્યાં જ્યાં જે જે ઉચિત હોય તેનો જ પ્રયોગ કરનાર કવિ જીતી જાય છે. (૧૨) યમક, ચિત્ર વગેરે અલંકારોને રસના શત્રુ – – ૧૯૮ — — — Page #28 -------------------------------------------------------------------------- ________________ (13) અને પંડિતાઈના પ્રદર્શક તરીકે કહ્યાં છે. માટે તેવી ઘેલછા છોડીને સુગમતા અને મધુરતાનું લક્ષ્ય રાખવું જોઈએ. વિવિધ અનુપ્રાસો ઉપાદેય છે. પણ તે નિરર્થક, પ્રસ્તાવને અનનુરૂપ ન હોવા જોઈએ. માધુર્ય સિવાયના બે ગુણો છે. ઓજ અને પ્રસાદ. ઓજગુણ દીપ્તિનું કારણ છે. જે વીરરસ, બીભત્સરસ અને રૌદ્રસમાં ક્રમશઃ અતિશય હોય છે. એમાં વ્યંજકો - પ્રથમદ્વિતીય વર્ણો અને તૃતીય-ચતુર્થ વર્ગો સંયુક્ત હોય. શર્ષ, દીર્ઘ સમાસ, કઠોર રસના જેમકે - मूध्नामृद्वृत्तकृत्ताविरलगलगलद्रक्तसंसक्तधारा० (14) ત્રીજો ગુણ પ્રસાદ. તે ચિત્તના વિકાસનો હેતુ છે. તેના વ્યંજકો - વર્ણો અને સમાસોની એવી રચના જે સાંભળવા માત્રથી અર્થની પ્રતીતિ થઈ જાય. જેમકે - दातारो यदि कल्पशाखिभिरलम् [ગુણ | વ્યંજક વર્ણોનું નામ માધુર્ય |ઉપનાગરિકા વૃત્તિ કે વૈદર્ભી રીતિ ઓજ પરુષા વૃત્તિ કે ગૌડીયા રીતિ પ્રસાદ કોમલા વૃત્તિ કે પાંચાલી રીતિ (15) વક્તા વગેરેના ઔચિત્યથી ઉક્ત વર્ણોમાં વિપર્યાસ પણ થઈ શકે. જેમ કે મહાભારતને લગતા કાવ્યમાં ભીમ જેવું પાત્ર સામાન્ય વાત પણ ઉદ્ધતાઈથી કરે. માટે તેના વક્તવ્યમાં કઠોર વર્ણો જ ઉચિત બની જાય. (16) શૃંગારી શ્લોકોનો અભ્યાસ અને રચના સ્વ પરના મોહોદય અને સંસાર દુઃખનું કારણ છે. માટે તેને વર્જવું. અને જે તેને વર્જવા સમર્થ ન હોય તેણે આ વિષયથી જ દૂર રહેવું શ્રેયસ્કર છે. -- -- --(110 -- -- -- (17) અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે - એક જ ગાથા (શ્લોક)થી કવિનો પરિચય થઈ જાય છે. - વં ચ WII Tટૂ.૨૭૧T આ હકીકત સ્મરણીય છે. (18) મહાકવિના ત્રણ આધાર છે. (1) પ્રતિભા જન્માન્તરના કાવ્યશક્તિના સંસ્કારોથી ભાવિત બુદ્ધિ. (2) વ્યુત્પત્તિ - કોષ, વ્યાકરણાદિ અનેક શાસ્ત્રોનું જ્ઞાન. (3) અભ્યાસ - નિરંતર નવસર્જન, કાવ્યવાંચનાદિ. જી પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ. છ જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. (શ્રી જીરાવલા મહાતીર્થ ‘અથથી આજ તક) જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. છે પ્રેમમંદિરમ્ - કલ્યાણર્માદરપાદપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ. છે છંદોલંકારનરૂપણ-કવિ બનવાનો શોર્ટકટ-પોકેટ Sાયરી. 8) તqોર્પોનિષદ્ - શ્રીસદ્ધસેનંદવાકરસૂરિકૃત ષષ્ઠી દ્વાáશકા પર સંસ્કૃત-હિંદી ટીકા. વાદોપનષદ્ - શ્રીસદ્ધસેનદવાકરસૂરિકૃત અષ્ટમી દ્વાáશકાની વૃત્તિ - સાનુવાદ. છે શિક્ષોપનિષદ્ - શ્રીસદ્ધસેનદિવાકરસૂરિકૃત અષ્ટાદશી દ્વાáશકાની વૃત્તિ - સાનુવાદ. હું સ્તવોર્પોનિષદ્ - શ્રીસદ્ધસેનદવાકરસૂરિ તથા કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યકૃત સ્તુતિઓના રહસ્ય - સાનુવાદ. છે સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ (માત્ર સંયમી ભગવંતો માટે) છે ધર્મોપનિષદ્ - વેદ થી માંડીને બાઈબલ સુધીના કરોડો ધર્મશાસ્ત્રોના રહસ્ય.(જાહેર પ્રવચન આદિ માટે અતિ ઉપયોગી) શ્રી ભુવતભાતુસૂરિ - જન્મશતાબ્દી સર્જનયાત્રા... .. 2 2 elicious જ્ઞાનમૃ4 85 નનમ્.... તો - પરિવેષક C % પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ.હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય પં. કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય $ સિદ્ધાન્ત મહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. છ ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સા[વાહ. રજી સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. -- -- --111