SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્ન અલંકાર ૮૮,૮૯ (લોકોની વાતો) (i) અરે ! આ પ્રેમચંદનું મુખા નથી આ તો પૂર્ણિમાનો ચંદ્રમાં છે... (i) ના ભાઈ ના, આ પૂર્ણિમાનો ચન્દ્રમાં નથી આ તો પ્રેમચંદનું મુખ છે. (i) જેમની વાણીના બહાને વિમોહરુપી વિષને હરી લેનારી, અમરપણું દેનારી સુધા હંમેશા સમ્યક રીતે વરસતી હતી. ને અલંકાર ૯૦ -- (i) આનંદિત એવા કેટલાક વિચક્ષણો ‘એ ગુણાલય છે' એમ કહીને અને કેટલાક “એ રૂપાલય છે' એમ કહીને પ્રેમચંદની પ્રશંસા કરતાં હતા.. (i) સૂરિ પ્રેમ સમ્યગ્દર્શનાદિના દાનને વિષે કુબેર હતા, મોહને હણવામાં વાસુદેવ (જેવા વીર) હતાં અને સુખને કરવામાં શંકર હતા એમ આગમવેત્તાઓ જાણતા હતા. ઉલ્લેખાલંકાર – જ્ઞાતૃભેદ અથવા વિષયભેદથી જ્યાં એક વસ્તુનું અનેકરૂપથી વર્ણન થાય તે. (i) રુચ્ચર્યયોગ (i) શ્લેષયોગ (i) UIIનયમો વિત, વિદ્ગપાચં વિંતિ | प्रेमसूरीश्वरं प्रीता, वर्णयन्ति विचक्षणाः ।। (i) નાવિથિયાં શ્રીદ્યો, મોદાને જનાર્દનઃ | ___ शङ्करः शङ्करत्वेऽसावित्यागमविदो विदुः ।। ઉભેક્ષા અલંકાર - જ્યાં અપ્રકૃત અર્થના સંબંધથી પ્રકૃત અર્થનું બીજી રીતે વર્ણન કરાય. જ્યાં “મળે' ઈત્યાદિ પ્રયોગ હોય. समीपेऽस्य सदानन्दा, सुधायामिव साधवः। અહીં રૂવ નો પ્રયોગ છે તેથી આ ઉપમાલંકાર કેમ નહીં ? कल्पना काचिदौचित्याद्, यत्रार्थस्य सतोऽन्यथा । द्योतितेवादिभिः शब्दैरुत्प्रेक्षा सा स्मृता यथा ।।। માટે ઉભેક્ષામાં ય રૂવાઢિ પ્રયોગ સમ્મત છે. ને અલંકાર ૯૧,૨–– मन्ये मन्युजयं चक्रे, चक्री दिशां जयं यथा ।। જાણે સુધામાં (ગરકાવ હોય તેમ તેમની પાસે સાધુઓ સદા આનંદવાળા રહેતાં. જેમ ચક્રવર્તી દિગ્વિજય કરે તેમ તેમણે ક્રોધનો જય કર્યો એમ હું માનું છું. ને અલંકાર ૯૧,૨-* અભેદરુપ અતિશયોક્તિ દ્વારા શ્લેષપૂર્વક સહોક્તિ દર્શાવાય. सुपटुपटुमार्गेऽपि, मन्दमन्दगतिर्गुरुः । मुमोच पादपद्मे स्वे, ह्यनन्तकर्मभिस्समम ।। (i) સોમમિવ પુરું દ્રા , ઘોર: સદ સાધવ: | दृगुत्सवं समाप्यैनं, मेदुः प्रमदमेदुराः ।। અત્યંત ગરમ ગરમ રસ્તા પર પણ મંદ-મંદ ગતિવાળા સૂરિ પ્રેમ અનંત કર્મોની સાથે પોતાના ચરણકમળ મુક્તા હતા. (કર્મ મુકવા = નિર્જરા કરવી) (i) ચન્દ્રની જેમ ગુરુને જોઈને એ નયનોત્સવને પામીને ચકોરની સાથે સાધુઓ પ્રમોદમેદુર થઈને આનંદિત થયા. સહોક્તિ અલંકાર - જ્યાં સહ અર્થવાળા શબ્દોથી અન્વય કરીને અતિશયોક્તિના બળથી ઉપમાનોપમેયની કલ્પના કરાય... (i) કાર્ય-કારણપૌવપર્યવિપર્યયરૂપાતિશયોક્તિમૂલક = કારણ પછી કાર્ય થાય, પણ અહીં બંનેને સાથે દર્શાવવા રૂપ અતિશયોક્તિ દ્વારા સહોક્તિ અલંકાર હોય. (ii) અભેદરૂપતિશયોક્તિશ્લેષગર્ભિત = જ્યાં ૧. માનાઘુપક્ષામેતા ૨. સ ત્તિ શેષTI *. सोमश्चन्द्रोऽमृतं सोमः, सोमो राजा युगादिभूः।।
SR No.009537
Book TitleChhandolankaranirupanam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages28
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy