________________
અલંકાર ૯૯
સૂરિ પ્રેમનું સ્મિત જોઈને લોકોને મધમાં કડવાશ લાગી, દ્રાક્ષમાં તીખાશ લાગી અને દેવોએ તો સુધાને (અવજ્ઞાથી) છોડી દીધી...
܀
܀
વિરોઘાલંકાર - જ્યાં અભ્યાસથી વિરોધ લાગે પણ પછી તેનો પરિહાર કરાય. શિખરિણી છંદ
**
स्पृहारक्षकान्ता क्वचिदपि हृदि प्राप न पर्द तृणायात्रत्यार्थान्नपि न हृदयेऽमन्यत यतिः । लघुत्वात्तद्द्वार्याद् विरहिततमेऽस्मिन् गुरुवरे, तथाऽप्युवशायां गतिवति महन्मेऽस्ति कुतुकम् ।। સ્પૃહારાક્ષસી તેમના હૃદયમાં કદી'ય સ્થાન ન પામી.. ઐહિક વિષયો તૃણસમાય ન લાગ્યા...
*.
܀
ઉપરોક્ત વિરોધાલંકારના જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયાથી ૧૭ ભેદો અલંકારચિન્તામણિમાંથી જાણવા.
**. આ છંદની ફોર્મ્યુલા પૂર્વે બતાવી છે.
܀
૮૧
܀
અલંકાર ૧૦૩
એવા ગુરુદેવ વાપરતા (જમતા) છતાંય પુષ્ટ થતાં ન હતા.
܀
(ii) સદ્ગાન ધ્યાનથી શોભતા એવા તેઓ ઉપવાસમાય પુષ્ટિ પામતા હતા...
(તેઓ વા રોગથી યુક્ત હતાં અને શિષ્યસમૂહ અતિ પીક્તિ હતો. શ્રીસંઘના ભેદથી ગુરુનું હૃદય અત્યંત ભેદાઈ ગયું.
܀
܀
63
܀
દીપક અલંકાર - જ્યાં પ્રસ્તુત અને અપ્રસ્તુતમાં એક ધર્મના સંબંધથી ઉપમાનોપમેય ભાવ પ્રતીત થાય.
कनकात् कनकाद्रिश्च सोमः सोमतया तथा । दिनकरा करैर्भाति ब्रह्मणाऽसी जगद्गुरुः નાનુ ।। મેરુ સુવર્ણથી, ચન્દ્ર સૌમ્યતાથી, સૂર્ય કિરણોથી, અને આ જગદ્ગુરુ બ્રહ્મચર્યથી શોભતા હતા.
અલંકાર ૧૦૭-૧૦૨
સ્પૃહાથી જન્મતી-લઘુતા (દીનતા)થી સંપૂર્ણપણે રહિત ક્યાંય ઉર્વ દિશામાં જ ગમન કરતા.
ઓ ગુરુવર ! આપ ખરેખર મહાઆશ્ચર્ય છો. (શ્લેષથી જ સમાધાન ગુરુ = વજનદાર નહીં પણ આચાર્ય)
(i)
વિભાવના – જ્યાં કારણ વિના કાર્યોત્પત્તિ
થાય.
(ii) વિશેષોક્તિ
ન થાય.
(iii) અસંગતિ - સ્થાને કાર્ય
જ્યાં કારણ તાં કાર્યોત્પત્તિ
કાર્ય-કારણ હોય તેનાથી અન્ય થાય.
खादन्नपि न पुष्टोऽभूत् मुक्तिश्रीसङ्गमोत्सुकः । કુપોષિતોડાતુ રિ, મનધ્યનો || વાતરોગવિષે તસ્મિન્, શિષ્યનોઽતિપીડિત । श्रीसङ्घस्य भिदायास्तु सम्भिन्नं हृद् गुरोरभूत् ।। (i) મુક્તિરૂપી લક્ષ્મીના સમાગમ માટે ઉત્સુક
(i)
(ii)
(iii)
દર
અકાર ૧૦૪, ૧૦૫
દ્રષ્ટાંત અલંકાર – જ્યાં બે વાક્યોમાં બિબપ્રતિબિંબભાવરુપ સામાન્યધર્મનું કથન હોય.
"
"
गलितदुरिता भूताः पापिनोऽप्यस्य दर्शनात् । विभाकरविभा भेत्ति सूचीभेद्यं तमोऽप्यरम् । પાપીઓ પણ તેમના દર્શનથી પાપરહિત બન્યા, સૂર્યની પ્રભા અત્યંત ગાઢ અંધકાર ને'ય તત્કાળ ભેદી જ નાંખે છે ને ?
•
܀
܀
૪
܀
વ્યતિરેકાલંકાર જ્યાં ઉપમાન –ઉપમેયનું ભેદપ્રધાન સાદશ્ય પ્રતીત થાય છે.
कलाभृदिव शीलं ते, गुरो ! नाऽस्त्यत्र संशयः । वृद्धी पक्षद्वयेऽप्यक- शून्यत्वे तु विशेषता । ગુરુદેવ ! આપનું શીલ તો ચન્દ્રમા જેવું છે તેમાં તો કાંઈ સંશય નથી, પણ (શુક્લ-કૃષ્ણ) બન્નેય પક્ષમાં વૃદ્ધિ અને ક્લેક્શન્યતાથી તે બેમાં તજ્ઞવત છે.