________________
ને અલંકાર ૧૧૨ – – – किमस्तित्वं बिभर्तीह, निस्त्रपा तु सुधा मुधा ।।
જો સૂરિપ્રેમની વાણી જન્મ-જરા, મરણને હણે છે તો પછી અહીં બેશરમ એવી સુધા ફોગટની કેમ અસ્તિત્વ ધરાવે છે ?
અલંકાર ૧૧૩
— — — — ગચ્છના બહાને સપરિવાર સૂરિદેવની સેવામાં ઉપસ્થિત થયો હતો. | (સૂરિ પ્રેમના પટ્ટધર શ્રીયશોદેવસૂરિજીને ઈન્દ્રની અને મુનિવરોને દેવોની ઉપમા આપી છે.)
અનુમાન અલંકાર - જ્યાં અનુમાન દ્વારા અભીષ્ટ વસ્તુ સાથે અભેદ દર્શાવાય.
दुश्च्यवनाभिमानस्य, च्युतिः कृता सुधर्मणा । सतन्त्रः स यदायातः सेवायै गच्छकैतवात् ।।
(ઈન્દ્રની સભા-સુધર્માથી ય સુંદર) સુધર્મથી તેમણે અથવા સુન્દર ધર્મવાળા ગુરુદેવે નક્કી ઈન્દ્રનું અભિમાન ઉતારી નાંખ્યું હતું, કારણકે તે
અર્થાન્તરન્યાસ અલંકાર - જ્યાં સામાન્યવિશેષભાવ કે કાર્યકારણભાવથી પ્રસ્તુત સમર્થન થાય.
परिचर्यापरा: केऽस्य न बभूवुर्महामतेः ?। भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ।।
આ મહામતિની સેવનામાં કોણ તત્પર ના બન્યા ? ખરેખર, ભાગ્યના સંભારથી જ મળે એવી વસ્તુને વિષે તો, મંદબુદ્ધિઓ પણ ઉપેક્ષા નથી કરતાં.
*. સુધા તો મૃત્યુને જ હણે, તે ય લૌકિક માન્યતા મુજબ,
હકીકતમાં તો તેવું ય નથી. ગુરુદેવની વાણી જન્મ-જરામૃત્યુ ત્રણેને હણે.
- અલંકાર ૧૧૪,૧૧૫ -
યથાસંખ્ય અલંકાર - પૂર્વે જે ક્રમથી કહ્યું હોય, તે જ ક્રમથી પછી કહેવું. आत्मने च विनेयाय,
સંસારથિ હો || वदान्येषु वरेण्योऽसौ,
कष्टं कृपां जलाञ्जलिम् ।। દાનેશ્વરીઓમાં ઉત્તમ એવા આ ગુરુદેવે જાતને કષ્ટ, શિષ્યોને કૃપા અને સંસારને જલાંજલિ આપી.
ને અલંકાર ૧૧૬ |
– विज्ञायास्य सुविज्ञानं, परेषां तु कथैवं का ? ।।
એમના સુંદર વિશેષ જ્ઞાનને વિશેષથી જાણીને મહાપંડિતોની પણ પંડા (તન્ત્રાનુસારી બુદ્ધિ) પોતાના નામની ગુણનિષ્પન્નતાને તરત છોડી દેતી હતી. (કુંઠિત થઈ જતી હતી, તો બીજાઓની તો વાત જ ક્યાં રહી ?
હતી.
પરિસંખ્યા અલંકાર - જ્યાં એક વસ્તુની અનેકત્ર સ્થિતિ સંભવતી હોવા છતાં અન્યત્ર નિષેધીને એકત્ર નિયમિત કરી દેવાય. लोभो गुणे न वित्तेऽस्य,
रागो मुक्तौ न संसृतौ ।
અર્થાપતિ અલંકાર - જેમાં અમુક વસ્તુને કારણે અન્ય અર્થની આપત્તિ-તેનું જ્ઞાન સહજ થઈ જાય તે.
__पण्डाऽतिपण्डितानां तु, तत्यजेऽन्वर्थतां क्षणात् । ૧. પુષ્ક તવાનુII યુદ્ધઃ - રોમાં
૧. અર્થાત અન્ય લોકોની બુદ્ધિ તો કુંઠિત થઈ જ જતી હતી. * જગતને લોભ ઘણી જગ્યાએ હોય છે. પણ અહીં તેને ગુણમાં
જ નિયમિત કર્યો છે. એમ અન્યત્ર પણ સમજવું.