________________
મ્ અલંકાર ૧૧૦ - द्वेषो मोहे न जीवादी,
મનો નિને 7 વિ Tી. તેમને લોભ ગુણમાં હતો, ધનમાં નહીં. રાગ મુક્તિમાં હતો, સંસારમાં નહીં. દ્વેષ મોહ પર હતો, જીવાદિમાં (આદિથી અજીવમાં) નહીં અને તેમનું મન પ્રભુમાં હતું, (પોતાના) શરીરમાં નહીં.
– અલંકાર ૧૧૮ -
આ આર્ય સજ્ઞાન-સધ્યાન માં લીન છે - સર્વાર્થસિદ્ધના સુરો સ્તુતિ કરી રહ્યા છે... સંતો સાલંબનપણું પામે છે અને જગત (આ મહર્ષિના પુણ્યથી) સુસ્થ (ઉપદ્રવરહિત) બને છે.
સમુચ્ચય અલંકાર - જેમાં અનેક ક્રિયાઓને બતાવીને પ્રસ્તુત વસ્તુનું માહાભ્ય બતાવ્યું હોય.
ઉપજાતિ છંદ - सज्ज्ञानसद्ध्यानरतोऽयमार्यः,
सर्वार्थसिद्धत्रिदशा: स्तुवन्ति । सन्तस्तु सालम्बनतां व्रजन्ति,
जगन्ति सुस्थानि तथा भवन्ति ।। १. निरालम्बा निराधारा विश्वाधारा वसुन्धरा ।
यच्चावतिष्ठते तत्र, धर्मादन्यन्न कारणम् ।। इत्याधुक्तेः
સંકર અલંકાર - જ્યાં રૂપકાદિ અલંકારોનું મિશ્રણ હોય.
सेवन्ते स्म सुपद्माङ्क गुणप्रमोदमेदुराः । शीलसुरभिणाऽऽकृष्टा, हंसास्तु गुरुमानसम् ।।
કમળા સુપરમ્િ - શ્લેષ - પદ - લક્ષ્મી જુપ્રિમોઃ રૂપક + શ્લેષ
- વર્ણાદિ ગુણો
Tળ:
ક્ષમાદિ ગુણો
શત્નસુરમ: રૂપક + ઉત્તેર
સ્વભાવ शीलम् <
Nચારિત્ર હંસા: શ્લેષ - દંર્સ-પંખી
- મુનિ
-મોટા. :
- મન
ગુરુમાનસમ્ - રૂપક + શ્લેષા
- સરોવર मानसम् <
- આચાર્ય હંસપક્ષે > સુંદર કમળોવાળા મોટા માનસરોવરને તેના સ્વભાવ અને સુગંધથી આકર્ષિત થયેલા તથા (શીતળતાદિ) ગુણોથી જનિત પ્રમોદથી આનંદિત થયેલા હંસો સેવતા હતા...
મુનિપક્ષે > સુંદર (જ્ઞાનાદિ) લક્ષ્મીવાળા એવા ગુરુના મનને ચારિત્ર-રૂપી સુરભિથી આકર્ષિત થયેલા (ક્ષમાદિ) ગુણોથી જનિત પ્રમોદથી આનંદિત
થયેલ મુનિઓ સેવતા હતા. (ગુરુના મનને અનુકૂળ વર્તતા હતા.)
અહીં અલંકારોનું નિરૂપણ પણ પૂર્ણ થાય છે. આ અલંકારોને અર્થાલંકારો કહેવાય છે.
અનુપ્રાસાદિ શબ્દાલંકારોના જિજ્ઞાસુઓ અન્ય ગ્રંથોથી તેનું જ્ઞાન મેળવી શકશે.
(1ષ્ટ્ર) नेत्रारिखयुगे वर्षे चाणस्मानगरे मया । देवगुरुप्रभावेण कृतिरेषा कृता खलु ।।
વિ.સં. ૨૦૬૨, ચાણસ્માનગર (ભટેવા પાર્શ્વનાથ) પ્રભુ અને ગુરુના પ્રભાવથી આ કૃતિ મારા વડે કરાઈ છે. यदत्रासौष्ठवं किञ्चित्, तन्ममैव गुरोर्न हि । यदत्र सौष्ठवं किञ्चित्, तद् गुरोरेव मे न हि ।।
અહીં જે કાંઈ અસૌષ્ઠવ (સારાપણાનો અભાવ)
*. “દંસો નારાયણે દ્રશ્ન, યતા વધે સિતસ્કરે', રૂત્યુ: |