________________
છંદૐ
-
અલંકાર ૧૨,૧૩
ઉપર મુજબ, માત્ર સમાસગત સમજવું. અહીં સાદૃશ્યના કારણભૂત ધર્મ-પવિત્રતાદિ નથી કો.
માણવક છંદ (ભ, ત, I, ડ) અષ્ટાક્ષરીય ડ । ।, ડ ડ | | ડ
(૧) માત્તર વાનસ્તુ યથા, સત્ર 7 સડ્યોઽપ તથા । (૨) તત્વષાોનરનો ऽ पूज्यत सत्तीर्थमिव ।।
(૧) જેમ માતા વિષે બાળક તેમ ગુરુ વિષે સંઘ હતો.
(૨) તેમના ચરણકમળની રજ સુંદર તીર્થની જેમ (લોકો વડે) પૂજાઈ હતી.
(૧) વાક્યગતા અનુક્તધાં આર્ચી લુપ્તોપમા પૂર્વવતુ માત્ર 'આર્શી' માં સમજવું. (૨) સમાસગતા અનુક્તધાં આર્મી લુપ્તોપમા પૂર્વવત્ માત્ર આર્થી માં સમજવું.
૨૫
->
->
છંદ,
અહંકાર ૧૪, ૧૫ પૂર્વવત્ + માત્ર ‘ચ' વગેરે તદ્ધિતનો પ્રયોગ હોય.
(૨) કર્મક્ચચા અનુક્તધાં આર્થી લુપ્તોપમા પૂર્વવત્ + માત્ર કર્મ. અહીં શૈક્ષના ઉપમાન ‘સિહં’ ને ક્ય પ્રત્યય લાગ્યો છે.
વિધુગ્માલા છંદ (મ, મ, ડ, ડ) અષ્ટાક્ષરીય
SSSSSSSS
(१) प्रेमं ह्यर्हद्देशीयं तं वन्द्यैर्वन्द्यं सम्यग् वन्दे । (२) यद्विक्रान्तिव्यूहा चोच्चैः सिंहायन्ति प्रेक्षान् शिष्यान् ।। (૧) કે જેમના પરાક્રમોનો સમૂહ જોનારા શિષ્યોને સિંહ જેવા કરી દે છે...
(૨) અરિતતુલ્ય કે તેમનાથી થોડ અલ્પ, વંદનીયોને ય વંદનીય એવા સૂરિપ્રેમને સમ્યક્ વંદન કરું છું.
(૧) આધાર ચચા અનુક્તધાં આર્મી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત આધાર (અહીં મોક્ષ) ને પ્ પ્રત્યય લાગ્યો હોય.
૨૭
- અલંકાર ૧૨,૧૩
પ્રમાણિકા છંદ (જ, ર, I, ડ) અષ્ટાક્ષરીય | 5 | ≤ | 5 | ડ (યતિ* -૪-૪) (१) पुरातनर्षिणा सदृक् चरित्रमस्य चाऽभवत् । (૨) વૃદસ્પતિપ્રાશયા ધિયા રરાન સોઽનિશમ્ ।। (૧) તેમનું ચારિત્ર પ્રાચીન ઋષિઓની સમાન હતું. (૨) તે બૃહસ્પતિ સમાન બુદ્ધિથી હંમેશા શોભ્યા
હતા.
(૧) તદ્ધિતગતા અનુક્તધાં આર્શી લુપ્તોપમા *. યતિ
ચતિ = વિરામ, જ્યાં જ્યાં સતિનું વિધાન હોય ત્યાં ત્યાં તેટલા અક્ષરે વિરામ થવો જોઈએ. આ વિરામનું લક્ષણ કાવ્યાનુશાસનમાં 'કો તિ.' એમ કહ્યું છે. જે સાંભળવામાં ગમે તે યતિ. આના પરથી (૧) એક શબ્દ વચ્ચેથી તુટવો ન જોઈએ. સમાસમાં બે પદ છુટ્ટા પડે તે ચાલે. (૨) હૈં, તુ જેવા શબ્દો વિરામ પછી તરત કે એકદમ શરુઆતમાં ન આવવા જોઈએ વગેરે સમજી લેવું. અહીં પ્રથમ-તૃતીય પાદમાં એ રીતે યતિ બતાવી છે.
૨૬.
અલંકાર ૧૬-૧૯
છંદ
(૨) કર્મ માં અનુક્તધાં આર્શી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત કર્મ (અહીં ભગવાન)ને ગમ્ પ્રત્યયાંત ધાતુ લાગ્યો હોય.
(૩) કર્યુ માં અનુતધાં આર્થી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત કર્તા (અહીં ચાંદની) ને णम् પ્રત્યયંત ધાતુ લાગ્યો હોય.
(૪) વિવા અનુક્તધાં આર્ચી લુપ્તોપમા = જ્યાં ઉપમાનભૂત વ્યક્તિ (અહીં ક્ષીણમોહ)ને વિશ્વપ્ પ્રત્યય લાગ્યો હોય.
છંદપ
શાલિની છંદ (મ, ત, ત, ડ, ડ) (યતિ-૪-૭) એકાદશાારી ૬ 5555155155
(૧) શાથીમિર્ચનું મોક્ષીચીદ (૨) વચચેનું સાર્વર્ગ ધ સન્તઃ । (३) ज्योत्स्नाचारं यस्य भासश्चरन्ति; (૪) માતાનોને મુખ્ય નિર્દેવી ||
૨૮