Book Title: Chhandolankaranirupanam
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ અલંકાર ૯૩, ૯૪ વિનોક્તિ અલંકાર જેમાં કોઈ વસ્તુ નહીં રહેવાથી બીજી વસ્તુનું સૌંદર્ય કે અસૌંદર્ય બતાવાય. चण्डतया विना पूज्ये, जगदेकविबोधके । १. प्रकाशमान आदित्यस्त्रपातोऽस्ताचलं ययौ । । ચંક્તા (સૂર્યપક્ષે કિરણોની તીક્ષ્ણતા, ગુરુપક્ષ ક્રોધ) વિના પણ પ્રકાશમાન ગુરુદેવ જગતના અનન્ય વિોધક હતા. માટે સૂર્ય શરમાઈને અસ્તાચવે જતો રહ્યો. * * સમાસોક્તિ અલંકાર - જ્યાં વિશેષણોની ખૂબ સમતાથી અપ્રસ્તુતની પ્રતીતિ થાય. (૧) વરતીર્થ સમાયેન, વરાજા મુોતળા ܀ ܀ ܀ ૧. મનમાં ચિત્તા, પૂવોમિમ્ | ૨. સર્વ પ્રન પાર્ગ, सख्याम्नाये० जलोत्तारे महासत्वे महामुनी । इत्युक्तेः ३ पुता य सीसा य समं विभक्ता' इत्युक्तेः पोत-पदमत्र शिष्यार्थे वर्तते । ક અલંકાર ૯૬, ૯૭| સદાયના સાન્નિધ્યને હું ઝંખુ છું. મારાથી શિવનગર સાંકડું તો નહીં જ થઈ જાય... * ܀ સ્વભાવોક્તિ અલંકાર – જ્યાં માત્ર સ્વભાવનું વર્ણન હોય. श्रुतादिसम्पदग्र्योऽसौ क्षमादिसुन्दरो गुरुः । मैत्र्यादिभावितो भाव-सारं श्रामण्यमातनोत् ।। શ્રુતાદિ (આઠ) સંપત્તિથી શ્રેષ્ઠ, ક્ષમાદિ (દશ યતિધર્મ) થી સુંદર, મૈત્રી આદિ (ચારભાવના)થી ભાવિત, એવા આ ગુરુએ ભાવસાર એવા ભ્રામણ્યનો વિસ્તાર કર્યો. ૭૯ * વ્યાજોક્તિ અલંકાર - જ્યાં પ્રગટ થઈ જનારી વાતને કારણવશ અત્યંત સામ્યથી બહાનાથી છુપાવાય. અલંકાર ૯૫ नितम्बिनीमतिक्रम्य पारमापुः सुखं सुखम् ।। હોડી પક્ષે : આ ઉત્તમ જલોત્તારને પામીને ઉત્તમ લાકડાવાળી સુંદર હોડીઓ નદીને ઓળંગીને સુખે સુખે પાર પામી... શિષ્ય પક્ષે : (સૂરિ પ્રેમરુપી) ઉત્તમતીર્થને પામીને ઉત્તમકક્ષાના સુશિષ્યોએ સ્ત્રીને ઓળંગીને (સ્ત્રી પરિષહ પર વિજય મેળવીને) સુખે સુખે (ચારિત્રનો) પાર પામ્યા... ܀ વક્રોક્તિ અલંકાર - જ્યાં અન્ય પ્રકારે કહેલ વાક્યની તેના વાચ્યાર્થના આધારે કાકુ દ્વારા બીજી રીતે યોજના કરીને કહેવાય. મુ.મુળ ! પુરો ! ચાવે, માનિધ્ય તે સહાનતમ્ | न हि शिवपुरं मत्तः सङ्कटं तु भविष्यति ।। ઓ ગરવા ગુણોવાળા ગુરુદેવ ! આપના ܀ અલંકાર ૯૮ बहुवियोगदुःखार्तः शिष्यैर्दृग्जलपूरितः । मिलित्वा विप्रणम्येनं शिरन्थिरस्य नोद्धृतम् ।। બહુવિયોગના દુ:ખથી આર્ત્ત, આંસુઓથી પૂર્ણ, એવા શિષ્યો ગુરુને ભેગા થઈ વિશેષથી પ્રણામ કરીને લાંબો સમય સુધી માથું ઉંચુ કરતા ન હતા... * સામાન્યોક્તિ અલંકાર - અવ્યક્તગુણવાળા પ્રસ્તુત અને અપ્રસ્તુત ગુણસાથી એકરુપતાનું વર્ણન કરાય.. गुरुप्रेमस्मितं इष्ट्वा लोकास्तु कटुतां मधौ । दाक्षायां तिक्ततां दध्यु ૭૮ ܀ स्तत्यजुर्विबुधाः सुधाम् ।। શિષ્યોને ભક્તિનું પ્રદર્શન નથી કરવું માટે આંસુઓની ધારાઓને છુપાડવા માટે પ્રણામ કરવાના બહાને લાંબો સમય સુધી માથું ઉંચુ કરતાં ન હતા. ..

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28