Book Title: Chhandolankaranirupanam
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ અલંકાર ૧૦૬, ૧૦૭ શ્લેષાલંકાર – જ્યાં ભિન્ન/અભિન્ન પદોથી એક જ વાક્ય અનેક અર્થોને કહે.. महाव्रती सुधारोचि मॉलिर्जगति शङ्करः । पातु वः स स्मराराति भूतपः भूतिशेखरः । ગુરુપો → મહાવ્રતને ધારણ કરનારા, જેમનું મુખ અમૃતસમી કાન્તિવાળું છે તેવા, જગતમાં સુખ કરનારા, કામદેવના શત્રુ, જીવોના પાલનહાર, સમૃદ્ધિથી શોભતા એવા તે (ગુરુદેવ) તમારૂં રક્ષણ કરો ! શંકરપક્ષે → જગતમાં મહાવ્રતી (શંકરનું લૌકિક ગુણનિષ્પન્ન પર્યાયવાચી નામ) કામરિપુ, જેના મસ્તક પર ચંદ્ર છે તેવા, ભૂતપાલક, ભસ્મથી શોભતા એવા શંકર તમારૂં રક્ષણ કરો. ܀12܀ આક્ષેપ અલંકાર - ܀ ૮૫ અલંકાર ૧૦૯ હણવાની ક્ષમતાવાળું યાન્ત્રિક શસ્ત્ર) થી સંસારરૂપી શત્રુનો વધ કરાયો તેવા, હે ગુરુદેવ ! ‘આપ ખૂબ દયાળુ છો' એમ કેમ કહેવાય છે ? ܀ જેમાં કહેવાતા વિષયોના ܀129܀ ܀ ܀ અપ્રસ્તુત પ્રશંસા અલંકાર- જ્યાં પ્રાસંગિક નિપણથી પ્રાસંગિક અર્થની પ્રતીતિ થાય. ܀ हालाहलं श्रिता रे ! रे ! किं विहाय सुधां मुधा । संसारतारणः सोऽयं, सुगुरुः समुपास्यताम् ।। (હે જગતના જીવો !) સુધાને ફોગટ છોડીને ઝેરને આશરે કેમ જાઓ છો ? સંસારતારણ એવા આ સદ્ગુરુની ઉપાસના કરી લો... ૭ *. અહીં સુધાને છોડી વિષને આશ્રય કરવારુપ અપ્રાસંગિક નિરુપણથી સંસારનો ત્યાગ કરી સદ્ગુરુની સમુપાસના કરવારૂપ પ્રાસંગિક અર્થની પ્રતીતિ થાય છે. અલંકાર ૧૦૮ વિશેષજ્ઞાન માટે નિષેધાભાસની ચર્ચા હોય. न यांचे त्वां गुरो ! याञ्चा पूरणसुरशाखिनम् । त्वय्याप्ते याचनादीनः, को भवेज्जगतीतले ? ।। ઓ ગુરુદેવ ! યાચનાને પૂરવામાં સુરતરુ સમાન આપની પાસે હું કાંઈ માંગતો નથી... કારણ કે આપને પામીને જગતમાં યાચનાથી દર્દીન કોણ હોઈ શકે ? વ્યાજસ્તુતિ અલંકાર - જ્યાં નિર્દાથી પ્રશંસાની અને પ્રશંસાથી નિન્દાની પ્રતીતિ થાય. येन साम्यशतघ्न्याऽभूत्, संसारारिसमापनम् । પતિપાળુ, મ, ત્વે પુરી ! નનુ નવસેર્સ || જેના વડે સમતારૂપી શતઘ્ની (સો વ્યક્તિને આપે મારી પ્રાર્થનાઓ પૂરી કરવી જોઈએ એવો આક્ષેપ છે. ૬. અલંકાર ૧૧૦, ૧૧૧ પર્યાયોક્તિ અલંકાર - જ્યાં પ્રસ્તુત કાર્યના વર્ણનથી પ્રસ્તુત કારણની પ્રતીતિ થાય.. प्रेमर्षिगणमुद्दिश्य, रसवतीं तु षड्रसाम् । कृतां कृत्स्नां निराशास्तु श्राद्धा बुभुजिरे खलु ।। સૂરિ પ્રેમના સમુદાયને ઉદ્દેશીને કરેલ પડ્ રસવાળા (સ્વાદિષ્ટ) સંપૂર્ણ ભોજનને શ્રાવો (પોતે જ) નિરાશ થઈને આરોગતા હતા. • પ્રતીપ અલંકાર જ્યાં ઠં, આ આદિથી ઉપમાનનો આક્ષેપ થાય છે. અથવા ઉપમાનને જ અનાદરાધિક્યથી ઉપમેય બનાવાય... जन्मजरामृती: हन्ति श्रीप्रेमसूरिभारती । ܀ ܀ ܀ અહીં ઔદેશિક રસોઈને સંપૂર્ણપણે શ્રાવકો જ જમ્યા, એ પ્રસ્તુત કાર્યથી એ પ્રસ્તુત કારણનું જ્ઞાન થાય છે કે સૂરિપ્રેમના ગણની નિર્દોષ ગોચરીનો કટ્ટરતાથી સાધુઓએ અંશમાત્ર પણ દોષિત ન વહોર્યું..

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28