Book Title: Chhandolankaranirupanam
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ ને અલંકાર ૧૧૨ – – – किमस्तित्वं बिभर्तीह, निस्त्रपा तु सुधा मुधा ।। જો સૂરિપ્રેમની વાણી જન્મ-જરા, મરણને હણે છે તો પછી અહીં બેશરમ એવી સુધા ફોગટની કેમ અસ્તિત્વ ધરાવે છે ? અલંકાર ૧૧૩ — — — — ગચ્છના બહાને સપરિવાર સૂરિદેવની સેવામાં ઉપસ્થિત થયો હતો. | (સૂરિ પ્રેમના પટ્ટધર શ્રીયશોદેવસૂરિજીને ઈન્દ્રની અને મુનિવરોને દેવોની ઉપમા આપી છે.) અનુમાન અલંકાર - જ્યાં અનુમાન દ્વારા અભીષ્ટ વસ્તુ સાથે અભેદ દર્શાવાય. दुश्च्यवनाभिमानस्य, च्युतिः कृता सुधर्मणा । सतन्त्रः स यदायातः सेवायै गच्छकैतवात् ।। (ઈન્દ્રની સભા-સુધર્માથી ય સુંદર) સુધર્મથી તેમણે અથવા સુન્દર ધર્મવાળા ગુરુદેવે નક્કી ઈન્દ્રનું અભિમાન ઉતારી નાંખ્યું હતું, કારણકે તે અર્થાન્તરન્યાસ અલંકાર - જ્યાં સામાન્યવિશેષભાવ કે કાર્યકારણભાવથી પ્રસ્તુત સમર્થન થાય. परिचर्यापरा: केऽस्य न बभूवुर्महामतेः ?। भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ।। આ મહામતિની સેવનામાં કોણ તત્પર ના બન્યા ? ખરેખર, ભાગ્યના સંભારથી જ મળે એવી વસ્તુને વિષે તો, મંદબુદ્ધિઓ પણ ઉપેક્ષા નથી કરતાં. *. સુધા તો મૃત્યુને જ હણે, તે ય લૌકિક માન્યતા મુજબ, હકીકતમાં તો તેવું ય નથી. ગુરુદેવની વાણી જન્મ-જરામૃત્યુ ત્રણેને હણે. - અલંકાર ૧૧૪,૧૧૫ - યથાસંખ્ય અલંકાર - પૂર્વે જે ક્રમથી કહ્યું હોય, તે જ ક્રમથી પછી કહેવું. आत्मने च विनेयाय, સંસારથિ હો || वदान्येषु वरेण्योऽसौ, कष्टं कृपां जलाञ्जलिम् ।। દાનેશ્વરીઓમાં ઉત્તમ એવા આ ગુરુદેવે જાતને કષ્ટ, શિષ્યોને કૃપા અને સંસારને જલાંજલિ આપી. ને અલંકાર ૧૧૬ | – विज्ञायास्य सुविज्ञानं, परेषां तु कथैवं का ? ।। એમના સુંદર વિશેષ જ્ઞાનને વિશેષથી જાણીને મહાપંડિતોની પણ પંડા (તન્ત્રાનુસારી બુદ્ધિ) પોતાના નામની ગુણનિષ્પન્નતાને તરત છોડી દેતી હતી. (કુંઠિત થઈ જતી હતી, તો બીજાઓની તો વાત જ ક્યાં રહી ? હતી. પરિસંખ્યા અલંકાર - જ્યાં એક વસ્તુની અનેકત્ર સ્થિતિ સંભવતી હોવા છતાં અન્યત્ર નિષેધીને એકત્ર નિયમિત કરી દેવાય. लोभो गुणे न वित्तेऽस्य, रागो मुक्तौ न संसृतौ । અર્થાપતિ અલંકાર - જેમાં અમુક વસ્તુને કારણે અન્ય અર્થની આપત્તિ-તેનું જ્ઞાન સહજ થઈ જાય તે. __पण्डाऽतिपण्डितानां तु, तत्यजेऽन्वर्थतां क्षणात् । ૧. પુષ્ક તવાનુII યુદ્ધઃ - રોમાં ૧. અર્થાત અન્ય લોકોની બુદ્ધિ તો કુંઠિત થઈ જ જતી હતી. * જગતને લોભ ઘણી જગ્યાએ હોય છે. પણ અહીં તેને ગુણમાં જ નિયમિત કર્યો છે. એમ અન્યત્ર પણ સમજવું.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28