Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 55
________________ ધમધ-ચંથમાળા : ૪૮ : - પુષ્પ ૯ મન, વચન, કાયાએ સચિત્તની ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. મન, વચન, કાયાએ અચિત્તની ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. (૩૩) ચોથું મૈથુનવિરમણ-વત, તેના ભાંગા ૨૭ ૯ મન, વચન, કાયાથી દેવતાની સ્ત્રી ભેગવે નહિ, ભેગ વાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી મનુષ્યની સ્ત્રી ભેગવે નહિ, ભેગ વાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી તિર્યંચની સ્ત્રી ભેગવે નહિ, ભેગવાવે નહિ અને ભેગવતાને ભલે જાણે નહિ. ૨૭ (૩૪) પાંચમું પરિગ્રહવિરમણવ્રત, તેના ભાંગા ૫૪ ૯ મન, વચન અને કાયાથી છેડો પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી ઘણો પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ ૯ મન, વચન, કાયાથી નાને પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાથી મેટે પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને ભલે જાણે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85