Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text ________________
નવમું :
૧ ૪૭
ચારિવવિચાર
૯ પચેદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણવે નહિ અને હણતાને ભલે માને નહિ.
(૩૧) બીજું મૃષાવાદવિરમણવ્રત, તેના ભાંગા ૩૬ ૯ ક્રોધથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું
બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. ૯ હાંસીથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું
બેલાવે નહિ અને બોલતાને ભલે જાણે નહિ. ૯ ભયથી મન, વચન, કાયાએ જ હું બોલે નહિ, જૂઠું બોલાવે
નહિ અને બેલતાને ભલો જાણે નહિ. ૯ લેભથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, બેલાવે
નહિ અને બેલતાને ભલે જાણે નહિ.
(૩ર) ત્રીજું અદત્તાદાનવિરમણ-વત, તેના ભાગ ૫૪ ૯ મન, વચન, કાયાએ અલ્પ ચેરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ ઘણી ચોરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ નાની ચોરી કરે નહિ, કરાવે
નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ મટી ચેરી કરે નહિ, કરાવે નહિ
તથા કરતાને ભલે જાણે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85