Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
નવ :
: ૭૭ ?
(૪૦) ઉપસંહાર
નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધ લેશ્યાથી અલંકૃત, મા અને સ્વભાવમાં સ્થિર એ આત્મા એ જ ચારિ વ્યવહારની દૃષ્ટિએ સંવરની કરણ તે ચારિત્ર છે.
જ્યારે ઉત્કૃષ્ટ ત્યાગભાવનાથી કરવામાં આવે છે ત્ય વિરતિ કહેવાય છે અને સામાન્ય ત્યાગભાવનાથી કર છે ત્યારે દેશવિરતિ કહેવાય છે. તેથી મુમુક્ષુ ૨ સંસારથી વિરક્ત બનીને સર્વવિરતિ ચારિત્રને કર ઘટે છે અને તે ન જ બની શકે તે દેશવિરતિ ગ્રહણ કરવું ઘટે છે, પરંતુ ઉભય ચારિત્રથી રા મનુષ્ય ભવ હારી જ યોગ્ય નથી. શાસ્ત્રકારોને અભિપ્રાય છે કે “અળસ્ત નતિ મોજણ નરિ અમોકag.” “જેને ચારિત્રને ગુણ પશેલે મેક્ષ નથી અને જેને મેક્ષ નથી તેને નિર્વાણું , સાથે એ પણ યાદ રાખવું ઘટે છે કે–પિતાથી બ ચારિત્રનું પાલન કરવું અને ન બને તેને માટે ભાવ તથા જેઓ ચારિત્રનું પાલન કરી રહ્યા છે તેમનું કરવું અને તેમના સત્સંગમાં આવી આત્મબલમાં પણ ચારિત્રહીનની સેબતમાં આવી સ્વછંદચારી
ધમને સાર ચારિત્ર છે. ચારિત્રનો સાર મેક્ષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com