Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 80
________________ નવમું : રવિવાર ૧૭ કુંઆર પાઠાં ૨૫ ભૂમીફાડા ૧૮ થેરજાલી ૨૬ વભુલાભાઇ ૧૯ લીલી ગળે ૨૭ સુઅર વેલ (સૂકી ગળા અણુહારી) ૨૮ પાલક ભાજી ૨૦ વાંસ-કારેલી ૨૯ કોમળ આંબલી ૨૧ લુણુની છાલ ૩૦ તાલુ ૨૨ લુણી ૩૧ પીંડાળુ ૨૩ ખીલેડા ૩ર કેમળ વનસ્પતિ ૨૪ અમૃતવેલ (કસલય, ચકુરા-કેળવ દારૂ સેવાળ) બાવીશ અભક્ષ્ય, રાત્રિભૂજન, ચલિતરસ અને બત્રીસ અનન્તકાયને ઉપર પ્રમાણે યથાશક્તિ ત્યાગ. જ્યાં જ્યાં જાણું લખી છે તેની જયણું. અજાણપણુમાં દવામાં કે ભેળસેળમાં જયણા. લીલી વનસ્પતિમાં ( . ) જાતિથી વધારે વનસ્પતિ ભક્ષાણુને ત્યાગ. જેમાં લીલા અનાજ, મશાલા, કઠોળ, શાકભાજી, પાંદડા, ફૂલ, ફળ, મેવા, દાતણ અને ઔષધીને સમાવેશ થાય છે. બીજી વનસ્પતિની દવામાં જયણું. સુકવણીની જયણ. આ વ્રતમાં કર્માદાન તરીકે ગણાતાં નીચેનાં પંદર પ્રકારના ધંધાઓને પણ ત્યાગ કરવામાં આવે છે. (૧) ઈગાલકમ-જેમાં અગ્નિને પ્રચુર ઉપયોગ થતું હાય તેવા ધંધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85