SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું : ૧ ૪૭ ચારિવવિચાર ૯ પચેદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩૧) બીજું મૃષાવાદવિરમણવ્રત, તેના ભાંગા ૩૬ ૯ ક્રોધથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. ૯ હાંસીથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, જૂઠું બેલાવે નહિ અને બોલતાને ભલે જાણે નહિ. ૯ ભયથી મન, વચન, કાયાએ જ હું બોલે નહિ, જૂઠું બોલાવે નહિ અને બેલતાને ભલો જાણે નહિ. ૯ લેભથી મન, વચન, કાયાએ જૂઠું બોલે નહિ, બેલાવે નહિ અને બેલતાને ભલે જાણે નહિ. (૩ર) ત્રીજું અદત્તાદાનવિરમણ-વત, તેના ભાગ ૫૪ ૯ મન, વચન, કાયાએ અલ્પ ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ ઘણી ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ નાની ચોરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. ૯ મન, વચન, કાયાએ મટી ચેરી કરે નહિ, કરાવે નહિ તથા કરતાને ભલે જાણે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy