SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધ-ચથમાળા. : ૪૬ : : પુષ્પ આ પ્રત્યાખ્યાન કર્યા પછી પ્રાણાતિપાતાદિ પાંચે પાપનું કમશઃ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે જેને પાંચ મહાવ્રતની ધારણું કહેવાય છે. આ પાંચ મહાવ્રતના ૨૫૨ ભાંગાની ગણતરી નીચે મુજબ થાય છે. (૩૦) પહેલું પ્રાણુતિપાત વિરમણવ્રત, તેના ભાંગા ૮૧ ૯ પૃથ્વીકાયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩*૩=૯) ૯ અપકાયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઉકાયને મન, વચન અને કાયાથી હણે હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વાઉકાયને મન, વચન અને કાયાથી હણે : હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વનસ્પતિને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ બેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણાવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ ચઉરિંદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy