Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 53
________________ ધર્મબોધ-ચથમાળા. : ૪૬ : : પુષ્પ આ પ્રત્યાખ્યાન કર્યા પછી પ્રાણાતિપાતાદિ પાંચે પાપનું કમશઃ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે જેને પાંચ મહાવ્રતની ધારણું કહેવાય છે. આ પાંચ મહાવ્રતના ૨૫૨ ભાંગાની ગણતરી નીચે મુજબ થાય છે. (૩૦) પહેલું પ્રાણુતિપાત વિરમણવ્રત, તેના ભાંગા ૮૧ ૯ પૃથ્વીકાયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. (૩*૩=૯) ૯ અપકાયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઉકાયને મન, વચન અને કાયાથી હણે હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વાઉકાયને મન, વચન અને કાયાથી હણે : હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ વનસ્પતિને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ બેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હણાવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ તેઈદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. ૯ ચઉરિંદ્રિયને મન, વચન અને કાયાથી હણે નહિ, હવે નહિ અને હણતાને ભલે માને નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85