Book Title: Buddhiprabha 1965 07 SrNo 68
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
View full book text
________________
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૭-૧૯૬૫ દેહનગરમાં જે તે વિચાર, કોણ આવી ગયા નથી; અનંત આવ્યા અંતે ચાલ્યા, તન ધન માયા અહીં રહી.
[ભ. સં. ભા. ૩]
નવલગ્ન લીલામાં શું ભર્યું? કામી જન રાચી રહે ! સુખે જીવનની દોરી કલ્પી, સ્મરણ કરી તે મન લહે ! ડુંગરા રળીયામણા તો, દૂર થકી લાગ્યા મહીં, પરણને જોયું પછી તે, સાર તેમાં કંઈ નહીં.
(ભ. સ. ભા. ૪]
અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતાં, નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતાં. જગાવીશું હૃદય ગુફા, ધ્રુજાવીશું વિંક૯પને. જગાવી ચિદાત્માને, નથી લેવું નથી દેવું.
[ભ. સં. ભા. ૫
દઈ ઉપદેશને ખાવું, ગમે તેને ખરા ભાવે; કરી ઉપકારને ખાવું, હુકમ મારા શિષ્યોને. કરુણું સર્વ પર કરવી, બુરાનું પણ ભલું કરવું; ધરે મહાવીરની આજ્ઞા, હુકમ મારા શિષ્યોને.
' [ભ. સં. ભા. ૬],
તુજ જિંદગીના હમની, શુભ ભસ્મમાંથી જાગશે, કેટી મનુષ્યો માનીને, “બુધ્યબ્ધિ” બીજે વાવજે.
ભ. સં. ભા. ૭] સહુ દેશથી રળિયામણ, આનંદ જ્યાં પ્રગટે ઘણે, શાહ કુદરતી સહામણું, ગુજરાત પ્યારે પ્રાણ છે.
[ભ. સં. ભા. ૮

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64