Book Title: Buddhiprabha 1917 08 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ આ માસિકના નિયમે વગેરે. ૨ આ માસિકમાં આવતાં લખાણે પૈકી જનેતર લેખકોના લેખો સામાજિક દ્રષ્ટિએ લખાયેલા સમજવા. રાજકીય લેખે, ધાર્મિક ઝગડે ઉત્પન્ન કરે તેવા લે કે ચાપત્રો તથા નિર્જીવ કવિતાઓને માટે આ માસિક નથી. તેમજ અસ્પષ્ટ, કાગળની બને બાજૂ ખીચો ખીચ લખાયલા, પેન્સીલથી લખેલા છે તેવી જાતના લેખે પર લક્ષ નહિ અપાય. ૩ સારા અને સાર્વજનિક હિત જળવાય તેવા, વિશાળ દટિયે લખાયેલા લેખોને યોગ્ય ન્યાય મળશે. ૪ નહિ સ્વીકારાયેલા લેખો પાછો મંગાવનારે પિઝેજ મોકલવું. પ તખલ્લુસ(ઉપનામ) ધરાવનારાઓએ અમારી અંગત જાણુ માટે ખરું અને પૂરું નામ જણાવવું. ૬ માસિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧-૪-૦ પિઝેજ સાથે હોય છે. ભેટ અને વિ. પી. ખર્ચ . અને લવાજમ અગાઉથીજ વસૂલ કરવામાં આવે છે. ૭ નવા વર્ષની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. પાછળથી ગ્રાહક થનારને શિલિકમાં હોય ત્યાં સુધી પાછલા અંકો પૂરા પાડવામાં આવે છે. અને ગ્રાહક તરીકેનું નામ જુલાઈથી નોંધાય છે. તેમ નહિ કરવા ઇચ્છનાર જ્યારથી ગ્રાહક થાય ત્યારથી જૂલાઈ સુધીના આંકે જેટલું લવાજમ તેની કનેથી વસૂલ કરવામાં આવે છે. ૮ જે અંક ન મળે, તે માટે અમારું ધ્યાન, ત્યાર પછી બીજો અંક રવાને થાય ત્યાર પછી ખેંચવું. ઇ વિશેષ ખુલાસા માટે આફ્રિસના શિરનામે પત્રવ્યવહાર કરવો. ૧૦ સહી વાળા લેખોની જવાબદારી લેખના લેખકને જ શિર સમજવી. વ્યવસ્થાપક જાહેરખબર છપાવનારાઓ માટેના ભાવ. પ્રકર. વર્ષ રૂ એક માસ રૂ. ૧ આખું પૃષ્ટ ૨ અડધું પૃષ્ટ ૩ ૫ પૃષ્ટ ૪ પાંચ લીટી ૫ હેન્ડબીલ વહેચામણી–એકવાર માટે રૂ. ૭. પૂઠા પરના ભાવ માટે વ્યવસ્થાપક પર પત્રવ્યવહાર કરવો. આ માસિક સંબંધી સઘળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કર, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. બુદ્ધિપ્રભા ઑફિસ-ચંગળ, અમદાવાદ,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38